________________
૧૫૮
શ્રી જીવણવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
ઉત્તર કરશે મુઝને એહ રે, ગુણને રાગી છું ગુણવંત રે ! જુગતે જે હુએ વહી જાશું રે,
સૂધ આણુને અતિ ગુણસંત રે-સુર કા એહવું જાણું જન એકમના થઈ રે,
પ્રેમશું પ્રણ પ્રભુના પાય રે અંતર દાઝ ઓલાશે આપથી રે,
ખિજમત કરીએ ખરી મહારાય ! –સુઇ જા આલસ અરતિ અલગી ટાળીને ૨, ધરિયે ધ્યાન કરી દઢચિત્ત રે જીવણુવિજયે જય–લચ્છી વરી રે,
મળિયે જે મેલું સાહેબ ચિત્ત –સુ પાક
(૮૮૯) (૩૮-૪) શ્રી અભિનદન જિન સ્તવન
(સાંભલે ચંદ નસરૂ રે લો-એ દેશી) અભિનંદન અરિહંતજી રે લોલ,
કાંઈ કરણ કર! ગુણવંતજી રે લે સજજન સાચા રે મલે રે લે,
તે દૂધમાંહી સાકર ભળે રે લો-અભિ૦ || કેવલ-કમલા જે તાહરે રે લે,
તેણે કારજ ક્ષે સરે માહરે રે? લે ભાળતાં ભુખ ન ભાંજીયે રે લે.
કાંઈ પેટ પડયાં પ્રાપીજીએ રે લેa–અભિ૦ પારા ૧ ગુણવાન. ૨ લક્ષ્મી, ૩ તૃપ્તિ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org