________________
१४७
ઝરણાં
સ્તવન–ચોવીશી રૂચિ પણ તેહવી નવિ વધે છે લાલ,
એ એ મેહ મહત્ત્વ -સારા પ્રભુ દu મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ, પરંતૃષ્ણ તત્ત્વ રે–સાવા -તે સમતારસ અનુભવે રે લાલ,
સુમતિ સેવન વ્યાપ્ત રે-સારા પ્રભુ પાછા બાધતા પલટાયલા રે લાલ, નાથ ભગતિ આધાર રે–સા પ્રભુ ગુણ રંગી ચેતના રે લોલ,
એહિજ જીવન સાર રે–સા. પ્રભુ ૫૮ અમૃતાનુષ્ઠાને રહ્યો રે લાલ, અમૃતક્રિયાને ઉપાય રેસા દેવચંદ્ર રંગે રમે રે લોલ,
તે સુમતિદેવ-૫સાય –સા. પ્રભુ પાલા
(૮૭૮) (૩૭–૧૪) શ્રી શિવગતિ-જિન સ્તવન | (થારા મેહલાં ઉપર મેહ ઝબૂકે વીજળી –એ દેશી) શિવગતિ જિનવર સેવતા દેહિલ– લાલ, સે. પર-પરિણતિ-પરિત્યાગ કરે તસુ હિલી-હે લાલ છે આશ્રવ સર્વ નિવારી જેહ સંવરે ધરે- લાલ, જેહ૦ જે નિજ-આણું લીન પીન સેવન કરે– લાલ–પીન ૧ વીતરાગ ગુણરાગ ભકિત રૂચિને ગમે- લાલ–ભક્તિ છે યથાપ્રવૃત્તિ ભવ્યજીવ નયસંગ્રહ રમેહ લાલ-નય છે અમૃતક્રિયા વિધિયુકત વચન, આચારથી–હે લાલ-વચન- મેક્ષાથી જિનભકિત કરે વ્યવહારથી-હો લાલ-કરેમારા
૧ અત્યંત ખેદવાચી દેશી શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org