________________
૪૨
શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિ-ર
!!
તસ ભાગી હા તુ' જિનવરદેવ કે, ત્યાગી સર્વ વિભાવના, શ્રુત જ્ઞાની હૈ। ન કહી શકે સવ` કે, મહિમા તુજ પ્રભાવના ૫૪૫ નિકામા ઢા નિકાઈ-નાથ કે, સાથ હૈાન્ત નિત તુમ્હેં તણેા, તુમ આણુ! હા આરાધન શુદ્ધ કે, સાધુ હું' સાધકપણા દ વીતરાગથી હા જે રાગ વિશુદ્ધ કે, તેહીજ ભવભય વારણે, જિનચ`દ્રની હા જે ભકિત એકત્વ કે, દેવચ દ્ર-પદ-કારણેા પા
(૮૭૪) (૩૭–૧૦) શ્રી સુતેજા-જિન સ્તવન
અતિ રૂડી રે (૨) જિનજીની સ્થિરતા અતિ રૂડી । સકલ પ્રદેશ અનંતી, ગુણુ-પર્યાય શક્તિ મહુતી-લાલ-અતિ૰ તસુ રમણે અનુભવવતી,
પરરમણે જે ન રમતી-લાલ અતિ॰ ॥૧॥ ઉત્પાદ-વ્યય પલટ’તી, ધ્રુવ શકિત ત્રિપી સંતી-લાલ-અતિ॰ । ઉત્પાદે ઉત્પત્તિમ’તી,
પૂરવ—પરિણતિ વ્યયમતી-લાલ-અતિ॰ રા નવ-નવ ઉપયેાગે નવલી,
ગુણુ-છતીર્થી તે નિત અચલી-લાલ-અતિ પરદ્રવ્યે જે નવ ગમણી,
ક્ષેત્રાંતરમાંહિ ન રમી-લાલ-અતિ શા અતિશય-ચેગે નવિ દ્વીપે,
પરભવ ભણી નવિ છીપે-લાલ-અતિ ! નિજ-તત્વ-રસે જે લૌની,
ખીજે ક્રૌણુહી નવિ કીની-લાલ-અતિ॰ ાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org