________________
આવતી ચોવીસીના તીર્થકરો | તીર્થકર | કોનો જીવ | હાલ કયાં છે* ૧ | પદ્મનાભ શ્રેણિક રાજા
પહેલી નરકમાં ૨ | સુરદેવ સુપાર્શ્વ શ્રાવક
ત્રીજા દેવલોકમાં ૩ | સુપાર્શ્વ
કોણિક પુત્ર ઉદાચિ ત્રીજા દેવલોકમાં ૪ | સ્વયંપ્રભ પોટિલ શ્રાવક
ચોથા દેવલોકમાં પ | સર્વાનુભૂતિ દ્રઢાયું
બીજા દેવલોકમાં ૬ | દેવશ્રુત કાર્તિક શેઠ
પહેલા દેવલોકમાં ૭ / ઉદયપ્રભ શંખ શ્રાવક
બારમા દેવલોકમાં ૮ | પેઢાલ આનંદ મુનિ
પહેલા દેવલોકમાં ૯ | પોટ્ટિલ સુનંદ
પાંચમા દેવલોકમાં ૧૦ | શતકીર્તિ
શતક શ્રાવક
ત્રીજી નરકમાં ૧૧ | સુવ્રત
| દેવકી (શ્રી કૃષ્ણની માતા) | આઠમા દેવલોકમાં ૧૨ | અમમ
શ્રી કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકમાં ૧૩ | નિષ્કષાય સત્યની મહાદેવ | પાંચમા દેવલોકમાં ૧૪ | નિષ્પલાક બળભદ્ર (કૃષ્ણના ભાઈ) | છઠ્ઠા દેવલોકમાં ૧૫ | નિર્મમ (નિર્મળ) | સુલંસા શ્રાવિકા | પાંચમા દેવલોકમાં ૧૬ | ચિત્રગુપ્ત રોહિણી (બળભદ્રની માતા) | બીજા દેવલોકમાં ૧૭ | સમાધિ રેવતી શ્રાવિકા
બારમા દેવલોકમાં ૧૮ | સંવર
સતાલી
બારમા દેવલોકમાં ૧૯ ] યશોધર તૈપાયન ઋષિ
અગ્નિકુમાર દેવ ૨૦ | વિજય કરણ (કણ)
બારમા દેવલોકમાં ૨૧ | મલ્લ
આઠમા નારદ પાંચમા દેવલોકમાં ૨૨ | દેવજિન
અખંડ પરિવ્રાજક બારમા દેવલોકમાં | ૨૩ | અનંતવીર્ય
અમરકુમાર
નવમા ગ્રેવેયકમાં ૨૪ | ભદ્રંકર (ભદ્રકૃત) | સ્વાતિ બુદ્ધ
સવર્થ સિદ્ધમાં
* અનાગત તીર્થકરોનો જીવ હાલ ક્યાં છે એ વિશે અહીં પરંપરાનુસાર મળતી માહિતી આપી છે. કોઈક અનાગત તીર્થંકરોની
વર્તમાન ગતિ અને અવનકાળ વિશે સંશય થવા સંભવ છે. એ વિશે જ્ઞાની ભગવંતો પાસેથી સમાધાન મેળવવું. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org