________________
त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं । पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।।
- ભકતામરસ્તોત્ર (હે ભગવન્ ! ભવની પરંપરા વડે નિબદ્ધ થયેલા પ્રાણીઓનાં પાપો આપના સ્તવન વડે ક્ષણવારમાં ક્ષય પામે છે.)
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं । त्वसंकथाऽपि जगतां दुरितानि हन्ति ।।
- ભકતામરસ્તોત્ર (હે ભગવન્! સમસ્ત દોષોનો નાશ કરનાર એવું આપનું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ આપની સંકથા (નામકીર્તન) પણ જગતનાં પ્રાણીઓનાં પાપોનો નાશ કરે છે.)
૧ ૨૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org