SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણું નથી, ઉત્તમ વિલ્યાસ કળાત દેદિપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અકડ ફરૂ, ચે પાટ ચાર ગતિતણે સંસારમાં ખેલ્યા કરૂં. આયુર્ણલત્યાગુ ન પાપ બુદ્ધિ-તંવ ને વિષયાભિલાષા; યત્ન ભૈષજ્યવિધ ન ધમેં, સ્વામિન્મહામહ વિડંબનામે. ૧૬. - આયુષ્ય ઘટતું જાય તે પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે ઔષધ વિષે કરૂં યત્ન પણ હું મને તે નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. નાડત્મા ન પુણ્ય ન ભ ન પાપ, મયા વિટાનાં કટુગીરપીયમુ; અધારિ કણે ત્વયિ કેવલાકે, પરિક્રુટે સત્યપિ દેવ ધિલ્માં. ૧૭. આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિચાવીની કટુ વાણ મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અમે, દિ લઈ કુવે પડયે ધિક્કાર છે મુજને ખરે. ન દેવપૂજા ન ચ પાત્રપજા, ન શ્રાદ્ધધર્મશ્ચ ન સાધુધર્મ, લધ્યાપ માનુષ્યમિદ સમસ્ત, કૃત મય દરમ્યવિલાપતુલ્ય. ૧૮. મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકો કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ; પાપે પ્રભુ નરભવ છતાં રણમાં રયા જેવું થયું, બેબીતણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ચક્રે મયા સર્વપિ કામઘેનુ–કલ્પદ્રુચિંતામણિષ સ્પૃહાતિ ન જૈનધર્મો ફટશર્મદેડપિ, જિનેશ! મે ૫ વિમૂઢભાવમુ. ૧૯. હુ કામધેનું કહપતરૂ ચિંતામણિના પ્યારમાં, ખોટાં છતાં અંગે ઘણું બને લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર હારે ધમ તે સે નહિ, મુજ મૂખ ભાવને નિહાળી નાથ ! કર કરૂણ કંઈ. સદ્દભેગલીલા ન ચ રોગકીલા, ધનગમો નો નિધનગમ, દારા ન કારા નરકસ્થ ચિત્તે, વ્યચિંતિ નિત્યં મયકાધમેન. ૨૦. મેં ભેગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નકકારાગ્રહ સમી છે નારીએ, મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયે. સ્થિત ન સાધëદિ સાધુવૃત્તાત, પરેપકારાન્ન યશોજિત ચ: કૃતં ન તીર્થોદ્ધરણાદિત્ય, મયા મુધા હારિતમેવ જન્મ. ૨૧. હું શુદ્ધ આચારેવડે સાધુ હદયમાં નવ રહ્યો, કરો કામ પરઉપકારના યશ પણ ઉપાજન નવ કર્યો; વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કોઈ કાળે નવ ક્ય, ફેગટ અરે આ લક્ષ ચોરાશી તણ ફેરા કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy