________________
બજ જન સન્મિત્ર દાને પામ્યા તે બંને અષ્ટાપદ શૈલે અન્ય ગિરિવરના મુકુટરૂપ થયા. તેમાં અષ્ટાપદ એટલે સુવર્ણ, તેને શૈલ એટલે મેરૂ, જ્યાં પ્રભુને જન્માભિષેક દેવોએ કર્યો તે તથા બીજે અમે ધ્યાની નજીકમાં રહેલે અષ્ટાપદ નામે પર્વત જ્યાં પ્રભુ મેલે પધાર્યા]
ધન્ના સમિક્ષ્ય જેહિ, ઝત્તિક્યરજજમજણો હરિણા; ચિરહરિ અનલિણ પત્તા, ભિસેઅસલિલે હિં ડ્રિો સિ ૯
ઈંદ્રવડે જલદી રાજયાભિષેક કરાયેલા આપને સવિસ્મય દેખનાર યુગલિયાને ધન્ય છે, જેમણે કમળનાં પાવડે અભિષેક જળ ચિરકાળ [હાથમાં] ધરી રાખ્યું હતું.
દાવિએ વિજજ સિપ્પો, વજજરિઆસેસ લોઅવવહારો:
જાઊ નિ જાણ સમિ, પાઊ તઊ કથ્થાઊ ૧૦. વિદ્ય અને શિલ્પકળા જેમણે દર્શાવ્યા છે તથા સમસ્ત લેક વ્યવહાર જેમણે સ્પષ્ટ સમજાવ્યું છે એવા આપ જેમના સ્વામી થયા છે તે પ્રજા કૃતાર્થે થયેલી છે.
બંધુ વિહત્ત વસુ મઇ, વચ્છ રમછિન્ન ભિન્ન ધણ નિ હે; જહ તં તહકો અન્ન, નિઆ મધુર ધીર પડિવનો. ૧૧.
જેમણે બંધુઓને [પુત્રને] પૃથ્વી વહેચી આપી છે અને એક વર્ષ પયત અવિચિછન્નપણે દ્રવ્ય સમૂહનું દાન દીધું છે એવા આપે છે ધીર! જે નિયમધુરા ધારણ કરી છે તે ધુરાને બીજે કણ ધારી શકે? [ધીર કહેવાથી વર્ષ પયંત પ્રભુએ શ્રુધા પરિષહ સહ્યો એ વાત સૂચવી.]
સેહસિ પસ હિસ, કાજલકવિણહીં જયગુરૂ જ ડાહિં; ઉવગૂઢ વિસજિજઅ રાયલ ૭િ માહથ્થ ડાહિંવ. ૧૨.
હે જગદગુરૂ ! રાજ્ય સમયે આલિંગન કરેલી અને દીક્ષા સમયે પરિત્યાગ કરેલી રાજ્ય લક્ષમીની અશ્રુધારાજ હોયની ! એવી કાજળ જેવી કાળીકેશ જટા વડે ભૂષિત સ્કધવાળા આપ શેભી રહ્યા છો.
ઉવસામિઆ અણુજજા, દેસે એ પન્નમણું;
અમjત શ્ચિએ કજY, પરસ સાહતિ સપુ સિ. ૧૩. , અનાર્ય દેશમાં અનાર્ય લોકોને આપે મૌન વ્રત ધારીને ઉપશાન કર્યા [તે યુક્તજ છે કેમકે] સત્ પુરૂષે મૌન પણેજ પરનાં શુભ કાર્ય સાધી આપે છે
મુણિણે ( તુહલ્લીણા, નામ નામ ખેઅરાહવા જાય; ગુરૂ આણ ચલણ સેવા, ન નિષ્ફલા હોઈ કઇઆ વિ ૧૪.
મુનિ અવસ્થામાં પણ આપના ચરણમાં લીન થયેલા નમિ અને વિનમિ વિદ્યાધરના નાયક થયા. ગુરૂની ચરણસેવા કદાપિ નિષ્ફળ થતી જ નથી.
ભદ્ર સે સેઅંસ, જેણુ તવ (સઊ નિરાહારે; વરિસંતે નિશ્વ વિઊ, મેહેણ વ વણ દમ તં સિ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org