________________
છ શા થી અહં શીખેશ્વર પાર્થનાથાય નમઃ
પ્રસ્તાવના :-=- જિનભક્તિ એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે. શ્રી પરમેષ્ટિ ભગવતે એ લક્ષ્ય છે. આ પ્રમત્ત બનીને જિનભક્તિરૂપી ધનુષ વડે આત્મપ્રયત્નરૂપી બાણથી પરમેષિરૂપી વયને વિધવું જોઈએ.
આ ભાવ નમસ્કારની પ્રક્રિયા છે. જિનભક્તિ પ્રગટ થાય તે માટે શ્રી જનેશ્વર ભગવંતના વરૂપનો પરિચય અનિવાર્ય છે.
શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ એટલું ઉથકેપ્સિ છે કે જેમજેમ તેમને પરિચય વધતું જાય છે તેમ તેમ તેમની પ્રત્યેની ભક્તિ પુષ્ટ બને છે. અને જેમ જેમ ભક્તિ પુષ્ટ બને છે તેમ તેમ એ સત્કૃષ્ટ સ્વરૂપ અધિક સ્પગે છે.
શ્રી જિનેશ્વર ભગવડતને પરિચય પૂવચાના રચેલા મહાભાવિક તેને, સ્તવને, અઝાયે, સ્તુતિઓ દ્વારા થાય છે.
જિનભક્તિ હૃદયમાં સ્થિર કરવા માટે, દર થવા માટે આ સાહિત્ય અત્યંત સહાયક છે. મહાન પૂર્વાચાર્યોની આભૂત રચનાઓ દ્વારા શ્રી જિનવરૂપનું સમ્યગદર્શન તથા તેમના શાસનનું સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને તે પ્રત્યે ભક્તિભાવ જાગે છે તથા પુષ્ટ બને છે.
ચિત્તવિશુદ્ધિ માટે આ અપૂવ રસાયણ છે અને તે વડે મિયાત્વરૂપી મા નાશ પામે છે તથા સમ્યગદર્શન ગુણ નિર્મળ બને છે.
શ્રી જિનેશ્વરના ગુણનું સ્તવન કરવું એ બે હાથ વડે પકવીને ઉપાઠવી કે વય ભુરમણ સમુદ્રને તરવાથી અધિક દુષ્કર છે. આ ગુણેને શબ્દમાં ઉતારવા અશકય છે. તે પણું મહાપુરૂષોએ પિતાની ભક્તિ અને શ્રદ્ધા તેગે હાશ, સ્તવના દ્વારા વ્યક્ત કરી છે. જેમ બાલક બે હાથ પહોળા કરીને સમુદ્રના વિસ્તારને વર્ણવે છે તેમ આ તેત્રે કાશ પરમામાના અનંત ગુણેની માત્ર સામાન્ય ઝાંખી થાય છે.
આ તેત્રો, સ્તવને, પદે, સગામાં ચિત્તને પરોવવાથી પરમાત્મ માં ચિત્તની તન્મયતા થાય છે. તે વડે અનેક પાપ કર્મોને શણવારમાં વસ થઈ જાય છે, હદયમાં જયારે પરમાતમ ગુણની સ્થિતિ થાય છે ત્યારે કર્મના કહ અને શિથિલ થાય છે. ભાવપૂર્વક પરમાત્મગુણનું સ્તવન, તેનું વારંવાર સમર છવન માં આ પુણે પ્રગટાવવા માટેનું ચિંતવન, પારણુ તથા માનવ તપતા આપે છે અને સંસારને શીવ્ર ઉછેર થાય છે.
એક મહાપુરૂષે કહ્યું છે કે સદભૂત ગુણના વનમાં કયારેય પણ અતિશક્તિ થઇ શકતી નથી, સદાય અપતિ જ રહે છે. ગમે તેટલું સાત વન અધુરું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org