________________
સજન સન્મિત્ર યહ સુકમ કે જ્ઞાન. ૨૪. જાને માને અનુભવે, કરે ભક્તિ મન લાય. પર સંગાત આશ્રવ સધે, કર્મ બંધ અધિકાય. ૨૫. કમ બંધ તે બમ બ, ભ્રમ તે લખે ન બાટ; અંધરૂપ ચેતન રહે, બીના સુમતિ ઉદ્દઘાટ. ૨૬. સહજ મોહ જબ ઉપશમે, રુચે સુગુરુ. ઉપદેશ; નવ નિભાવ ભવ થિતિ ઘટે, જગે જ્ઞાન ગુન લેશ. ર૭. જ્ઞાન લેશ સોહે સુમતિ, લખે મુક્તિ કી લીક; નિરખે અંતર દ્રષ્ટિસે દેવ ધર્મ ગુરૂ ઠીક. ૨૮, યે સુપરિક્ષક જે હરિ, કાચ તારી મણિ લઈ, સુબુદ્ધિ મારગ ગ્રહે, દેય ધમ ગુરૂ સેઈ ૨૯. દશન જ્ઞાન ચારિત્ર ગુન, દેવ ધર્મ ગુરૂ શુદ્ધ પરખે આતમ સંપદા, તજે સ્નેહ વિરૂદ્ધ. ૩૦, અચે દર્શન દેવતા, ચચે ચારિત્ર ધર્મ, દઢ પરિચય ગુરૂ જ્ઞાનકે, યહે સુમતિકે કમ. ૩૧. સુમતિ કમ શિવ સળે, ઓર ઉપાય ન કોય; શિવ સ્વરુપ પરકાશસ, આવાગમન ન હોય. ૩૨. સુમતિ કમ સમકિત સહિત, દેવ ધર્મ ગુરૂ ધાર; કહત બનારસી એહ તત, લહિપાવે ભવપાર. ૩૩,
૫ શ્રી બનારસીદાસ કક્ત જ્ઞાન પચ્ચીશી (દોહા). સુરનર તીરિ જગ જેનીમે, નર નિગોદ મંત; મહા મહકી નિંદમે, સોએ કાલ અનંત ૧. જેસે જવરકે જેરસેં, ભજનકી રુચી જાય; તેસે કુકમ કે ઉદયસે, ધર્મ વચન ન સુહાય. ૨. લગે ભૂખ જવારકે ગયે. રુચિશું લેત આહાર; અશુભ હીના શુભ મયિજગે, જાને ધમ વિચાર. ૩. જેસે પવન ઝકરથે, જલમે ઉઠે તરંગ; ત્યુ મનસા ચંચલ ભઈ, પરિગ્રહકે પસંગ. ૪. જિહાં પવન નહિ સંચરે, તિહાં નહિ જ લા કલેલ;
ત્યુ સબ પરિગ્રહ ત્યાગથે, મનસી હેઈ અડેલ. ૫. ક્યું કાહ વિષધર ડસે, રૂચિશું નિંબ ચવાય; ત્યે મમતાશું તુમ મઢ, મગન વિષય સુખ પાય. ૬. નિંબ રસ ફરસે નહિ, નિર વિખ તન જબ હાય; મોહ ઘટે મમતા મિટે, વિષય ન વંછે કેય. ૭.
જ્યુ સછિદ્ર નૌકા ચઢે, બૂડે અંધ દેખત, હું તુમ ભવજલમેં પરે, બીન વિવેક ધરી ભેખ. ૮. જિહાં અખંડિત ગુણ લગે, ખેવટ શુદ્ધ વિચાર, આતમ રૂચિ નૌકા ચઢે, પાવે ભવજલ પાર. ૮. ન્યું અકૂશ માને નહિ, મહા મતંગજ રાજ ન્હ મન તૃષ્ણામે ફિરે, ગિને ન કાજ અકાજ. ૧૦. યું નરદાય ઉપાય કર, ગઠિયાને ગજ સાધ; ત્યું યા મન વશ કરનકે, નિર્મલ દયાન સમાધ. ૧૧. તિમિર રોગસે નયન યું, લખે ઓરકી ઓર સું મન સંશયમેં ફિરે, મિથ્યા મતકી દેર. ૧૨. યુ ઔષધ અંજન કિયે, તિમિર રેગ મિટ જાય; હું સદ્દગુરૂ ઉપદેશસેં, સંશય વેગ પલાય. ૧૩. જેસે સબ જાદુજ રે, દ્વારામતિકી આગ; તિમ માયા મેં તુમ પરે, કિહાં જાઓગે ભાગ. ૧૪. દ્વિપાયનસે તે બચે, જે તપસી નિગ્રંથ; તજી મમતા સમતા રહે, “હે મુગતિકે પંથ ૧૫. યું કુધાતુકે ફેટસૅ, ઘટી વધ કંચન કાંતિ, પુન્ય પાપ કરી. ત્ય, ભયે મૂહાતમ બહુ ભાંતિ. ૧૬. કચન નિજ ગુણ નહિ તજે, વાન હીન ન હેત; ઘટ ઘટ અંતર આતમા, સહજ સવભાવ ઉદ્યોત. ૧૭. પન્નાયિક પાઈએ, શુદ્ધ કનક ર્યું હોય ત્યું પરગટ પરમાતમા, પુન્ય પાપ મલ ઈ. ૧૮. પર્વ રાહુકે ગ્રહન કર્યું, સૂર સેમ છબિ છિન્ન; સંગત પાઈ કુસાધુ કી, સજજન હોયે મલીન ૧૯ નિંબાદિક ચંદન કરે, મલયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org