________________
સજન અભિગ અથ સુતી તેહને સુણે વિષય વિભાગ લહે અવિવાદ, વલી ઉત્સગ તથા આ વાદ. ૧૫. પક્ષભાવ વિધિનેહ ધરે, દેશકાલમુખ જિમ અનુસરે; જાણે ગીતારથ વ્યવહાર, તિમ યવિ પ્રવચનકુશલ ઉદાર. ૧૬. કિયિાગત એ પર્વિધ લિંગ, ભાષે તું જિનરાજ આભગ એ વિધિ શ્રાવક જે આચરે, સુખ જશ લીલા તે આદરે. ૧૭.
હાલ તેરમી-ભાવ શ્રાવકનાં ભાવિયે હવે સત્તર ભાવગત તે છે કે, ને રે, પભુ તુઝ વચને અવિચલ હાજે એ. ૧. ઈશ્રી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મે ટી રે, બેટી રે, છડે એ ગુણ ધુરિ ગો એ. ૨. ઇંદ્રિય ચપલ તુરંગને, જે રૂપે જ્ઞાનની પાશે રે; પાસે છે, તે બીજો ગુણ શ્ર વક ધરે એ. 3. કલેશનશું કારણ ઘણું. જે અર્થ અસા જ જાણે રે, આણે રે, તે ત્રીજે ગુરુ સંનિધિ એ. ૪. ભવ વિડ બનામય અછે, વલી ૬ઃ “ રૂપી દુઃખ હેતે રે, ચેતે રે, ઈમ ચોથે ગુગ અંગીક રે એ. પ. ખીણમુખ વિષય વિષે પમા, ઈમ જાળ નવી બહુ ઈહે . બીહે છે, તેથી પંચમગુણ વ એ. ૬. તીવ્રારંમ ત્યજે સદા, ગુણ છ ને સંભાળી રે. રાગી રે, નિરારંભજનને ઘણું એ ૭ માને સત્તમગુણ વયે, જન પાસ સશિ ગુડવાસો રે, અભ્યાસ રે મોહ જીતવાને કરે છે. ૮. અકૂમ સત્ર ગુણ ભર્યો, બહુ કરે ગુરુ ભક્તિ રે; શકિત રે, નિજ સહણ ની ફેવે એ ૯ લેકસન્ના સવિ રિડરે, જાણે ગાડરિયા પરવાહ , લારી રે, ઈમ નવમા ગુગનો સપજે એ ૧૦ આગને આગલ કરે, તે વિસ કુણ મારગ સાખી રે; ભાખી રે. ઈમ લિરિયા દશમા ગુગુ થી એ ૧૧ આ૫ અબ ધાયે કરે, દાના. દિક ચા ૨ શક્તિ રે વ્યક્તિ રે ઈમ આવે ગુગ ઈગ્યારમે એ ૧૨. ચિંતામણિ સરિ લહી, નવિ મુગ્ધ હો પણ લાજે રે; ગાજે રે, નિજ ધમેં એ ગુણ બારમે એ. ૧૩. ધન ભવનાશિક ભાવમાં, જે નવિ રાગી નવિ હેલી રે સમપેડી રે. તે વિલસે ગુણ તેરમો એ. ૧૪. રાગ દ્વેષ મધ્યસ્થને, સમગુણ ઉમે ન બાધે રે; સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ ૧૫. ક્ષણભંગુરતા ભાવ છે, ગુણ પન્નર સેવ રે, સંતે રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬. ભાવવિરતિ સેવે મને ભેગાદિક પર અનુરોધે રે; બધે રે, ઈમ ઉડ્યુસે ગુણ સો તમે એ. ૧૭ જ ક લ એ છાંડિતું, ઈમ વેશ્યા પરે નિસનેહે રે, ગેહો રે, પર માને ગુણ સત્તરમે એ. ૧૮. એ ગુણાંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે; પાવે રે, સુજ શપૂર તુઝ લક્તિથી એ. ૧૯
હાલ ચઉદમી -તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર તેહનાં લક્ષણ સાન છે. સવિ જાણે છે તું ગુચભંડાર; સાહિબ! સાચિ તારી વાણી ૧. કિરયા મા અનુમણિી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ; સજુભાવે પન્નવણિજજતા ૩, કિરિયા માં છે નિત્ય આ પ્રમાદ ૪. સા. ૨. નિજ શક્તિ-સરુ કાજને, આરંભ ૫ ગુણ અનુરાગ ૬, આર. ધના ગુરુ આણની ૭, જેહથી લહિયે હે ભવજલ તાગ. સ. ૩. માગ તે સમયની થિતિ તથા, સંવિજ્ઞ બુધની નીતિ; એ દેઈ અનુસારે ક્રિયા, જે પાલે છે તે ન લહે ભી તે. સા. ૪. સૂત્ર ભ૨વું પણ અન્યથા, જુદુજ બહુગુણ જાણ સંવિજ્ઞ વિબુધે આચર્યું, કઈ દીસે હે કાલાદિ પ્રમાણુ. સા. ૫. કપનું ધરવું ઝેલિકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org