SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ-સ્તોત્ર-સ્તવાદ સ ંગ્રહ ૧૫. ગૃહશાન્તિ વિધિ. કયા ગ્રહની પીડામાં કયા ભગવાનની જલચંદન લ નૈવેદ્ય વિલેપનાદિથી અષ્ટપ્રકારી પૂજા કેવા પુષ્પાદિથી કરવી અને કયા જાપ કરવા તે નીચેના કાષ્ટકથી જાણી શકાય છે. ગ્રહનામ તીર્થંકર પૂજા પુષ્પાદિ રિવ સામ મગા બુધ ગુરૂ શુક નિ રાહુ કેતુ ૬ (પદ્મપ્રભ) ૮ (ચન્દ્રપ્રભ) ૧૨ (વાસુપૂજ્ય) ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૧, ૨૪ ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૦, ૧૧. ૯, (સુવિધિનાથ) ૨૦, (મુનીવુવ્રત) ૨૨, (નેમિનાથ) ૧૯, ૨૩, (પાર્શ્વનાથ) Jain Education International રત ચંદન સેવિત પુષ્પ રક્ત કકું પુષ્પ પીત, દુગ્ધસ્નાન ફૂલ નૈવેદ્ય, પીત જ ખીર ફુલ ધિ ભાજન ચદન વિલેપન શ્વેત-ચક્રના દ્વિ ચૈત્યે ધૃતાન નીલ પુષ્પ તેલ દાને સ્ના ન નીલ રક્ત દાડિમાદિ પુષ્પ ૧૭ જાપ For Private & Personal Use Only * આ પદની એક માળા ગણવી અથવા જે તીર્થંકરની પૂજા કરવી તે તીર્થ કરના નામની માળા ગણત્રી. જેમકે સૂયની પીડામાં ૪ ની નમે સિદ્ધાણુ અથવા ક ટ્રી પદ્મપ્રભ સ્વામિ ને નમઃ એવી રીતે બીજા ગ્રહેા માટે જાણવું. જો અનેક ગ્રહેા અનિષ્ટ-પીડા કારી હાય તો અધાત્રાની શાંતિ માટે વિવિધ જાતિના પુષ્પાથી ચાવીશ તીર્થંકરાની નૈવેદ્યાદિ અષ્ટપ્રકારી પૂજા કરવી અને નીચેના પદની એક માળા ગણવી. “શ્રી સૂર્ય સેામાંગારક બુધ ગુરુ શુક્ર શનૈશ્વર રાહુ કેત: સવે ગ્રાઃ મમસાનુગ્રા ભવતુ સ્વાહા. છૅ ની સિઆઉંસાય નમઃ સ્વાહા” કરી નમા સિદ્ધાણુ કદી નમા આયરિયાણુ મૈં નમે સિદ્ધાણુ કડી નમે અરિહ‘તાણુ કરી નમે આયરિયાણુ કદી નમા અરિહંતાણુ ૐ ની નમે લાએસવ્વસાહૂછ્યુ ક રા નમે લાએસવસાહૂણ ૪ દીનમા લે.એસસાહૂણું www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy