________________
સ્મરણ-સ્તંત્ર-સ્તવાદિ સંગ્રહ –ત્યારપદુજરજેડમૃત દિગ્ધ દેહા, માં ભવન્તિ મકરદવન તુલ્ય રૂપા. ૪૧. આપા કઠમુરુશલ વેષ્ટિતા, ગાઢ બૃહત્રિગડકેટિનિવૃષ્ટજ ત્વન્નામ મન્નમનિશ મનુજાર સમરક્ત સઘઃ સ્વયં વિગતબન્ધભયા ભવતિ. ૪૨. મત્તઢિપેન્દ્ર મૃગરાજ દવાનલાહિ, સંગ્રામ વારિધિ મહેદર બનેલ્થમ; તસ્યાશુ નાશકુપયાતિ ભય ભિવ, યસ્તાવક સ્તવમિમ મતિમાનધીતે. ૪૩. સ્તોત્રજ તવ જિનેન્દ્ર! ગુણનિબદ્ધ, ભસ્યા મા રુચિરવણું વિચિત્રપુષ્પામ; ધ જને ય ઈહ કઠગતામજ, ત’ માનતુમવશા સમુપૈતિ લક્ષ્મીઃ ૪૪.
ભાવાથ:-શ્રી આદિનાથ પ્રભુનું આ સંસ્કૃત સ્તોત્ર શ્રી માનતુંગસૂરિએ રચેલું છે. આ આચાર્ય મહારાજને કોઈ રાજાએ (શ્રી હર્ષરાજાએ) તેમની શક્તિની પરીક્ષા માટે ૪૮ બેડીઓ પહેરાવી હતી. તેઓ જેમ જેમ શ્લોક રચતા ગયા તેમ તેમ તે બેડીઓ તુટતી ગઈ. આથી જૈન ધર્મની ઉન્નતિ (ચઢતી) થઈ અને રાજા જનધર્મમાં પ્રીતિવાળે થયે. આને ભણવાથી ઈચ્છા પ્રમાણે આરોગ્ય (રેગ રહિતપણું) તથા લક્ષ્મી મળે છે.
૧૦. શ્રી કલ્યાણમન્દિર સ્તોત્રઅષ્ટમ સ્મરણમ. કલ્યાણમન્દિરમુદારમવઘભેદિ, ભીતાભયપ્રદમનિતિમહથ્રિપદ્યમ; સંસારસાગર નિમજજઇશેષજતુ-પિતાયમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય.. ૧. યસ્ય સ્વયં સુરગુરુગરિ મામ્બરાશે, તેત્રે સુવિસ્તૃતમતિનવિભુવિધાતુમ; તીથેશ્વરસ્ય કમઠસ્મય-ધૂમકેતેસ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્ય. ૨. (યુગ્મમ). સામાન્યત:પિ તવ વર્ણયિતું સ્વરૂપમસ્માદશાઃ કથામધીશ ! ભવન્યધીશાઃ? ઘટેડપિ કૌશિકશિશુદિ વા દિવાળે, રૂપે પ્રરૂપતિ કિં કિલઘમંરમેઃ? ૩. મેહક્ષયાદનુભવજ્ઞપિ નાથ ! મર્યો–નૂને ગુણાન ગણયિતું ન તવ ક્ષમત, કલ્પાન્તવાન પયસઃ પ્રકટોકટેપિ યમાન, મીયેત કેન જલધેનનું રત્નરાશિઃ ?. ૪. અદ્ભુતેડમિ તવ નાથ ! જડાશયેપિ, કનું સ્તવ લસદસંખ્ય ગુણાકરસ્ય; બાલેડપિ કિં ન નિજબાહયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથયતિ સ્વધિયાડમ્મુરાશે? ૫. યે ગિનામપિ ન યાતિ ગુણાસ્તવેશ! વતું કર્થ ભવતિ તેવુ મમાનકાશઃ? જાતા તદેવમસમીક્ષિતકારિતેય, જલ્પત્તિ વા નિજગિરા નનુ પક્ષિડપિ. ૬. આસ્તામચિન્ય મહિમા જિન! સંસ્તવતે, નામાપિ પતિ ભવતે ભવતે જગન્તિ; તીવાતપિપહત પાન્થજનાન્નિદાધે, પ્રણાતિ પદ્મસરસઃ સરસેડનિલપિ. ૭. હદ્વતિનિ ત્વયિ વિશે ! શિથિલીભવતિ, જન્તઃ ક્ષણેન નિબિડા અપિ કમબન્ધા; સો ભુજગમમયા ઈવ મધ્યભાગ-મભ્યાગતે વનશિખડિનિ ચન્દનમ્ય. ૮. મુચ્યક્ત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર ! રૌદ્વૈપદ્રવશતૈરત્વયિ વિક્ષિતેડપિગેસ્વામિનિ કુરિતતેજસિ દૃષ્ટમાત્ર, ચૌરેરિવાશુ પશવઃ પ્રપલાયમાનૈ. ૯. – તારકે જિન ! કર્થ ભવિનાં? ત એવ, ત્વા મુદ્ધહન્તિ હૃદયેન યદુત્તરન્તા; યહા દતિસ્તરતિ યજજલમેષ જૂન-મન્તગતસ્ય મતઃ સ કિલાનુભાવ: ૧૦. અમિન હરપ્રભૂતડપિ હતપ્રભાવા, સેડપિ ત્વયા રતિપતિઃ ( ૧ પ્રથમ ભક્તામર કાવ્યમાં ૪૮ શ્લેક હતા. તેમાંથી કોઈપણ કારણસર પ્રાતિહાર્યના ચાર લે કાઢી નાંખવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org