SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સજ્જન સન્મિત્ર હોય ત્યારે પ્રતિમાને પ્રવેશ થઈ શકે. બજારાપણુ:--ત્રણ ઉતરા, આદ્રા, શ્રવણ, ધનિષ્ટ, શતભિષા, શતભિષા, રાષિણી અને પુષ્યમાં થાય છે. દીક્ષા તથા પ્રતિષ્ટાનાં મુહૂર્ત-માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ ( સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યો કરવા. શુભ સાસઃ-માગ શીષ', માઢ, કાલણ વૈશાખ, જેઠ, અષાઢ માસ બન્નેમાં ગુલ છે. ગુલવાર-વે, મુધ, ગુરૂ અને શુક્ર, શની દીક્ષામાં શુભ છે, સામ, ખુષ, ગુરૂ, શુક્ર, પ્રતિષ્ઠામાં શુભ છે શુભતિથિ-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દીક્ષામાં શુભ્ર છે. થ્રુસનક્ષત્રઃ-ત્રણ ઉત્તા, રાહિણી, હસ્ત, અનુશવા, શતભિષા, પૂર્વાભાદ્રપદ્મ, પુષ્પ પુત્રવ'શ્રુ, રૈવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતી આ નક્ષત્રે દીક્ષામાં ફુલ છે. મા, સુખશીષ, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુશધા, રેવતી, શ્રવશુ. મૂળ, પુષ્ય, પુનવસુ, હિણી; સ્વાતી અને પનિશા પ્રતિષ્ઠામાં શુદ્ધ છે. : પ્રતિષ્ઠા લગ્નઃ--જીનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિવભાગ લગ્ન શ્રેષ્ઠ, છે, સ્થિર નગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. પ્રતિષ્ઠા નવમાંશઃ-પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અધ એટલા મશે [ઉત્તમ સારા છે, તથા વૃષભ, સિંહ, તુલા અને મીન એટલા અંશે મધ્યમ, દેવાલયના આઁ અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન તથા નવમાંશ:-દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિએ, વૃષભ વિનાની સ્થિર રાશિએ અને મકર રાશિ એટલી રાશિમા ધુમ છે. ત સિવાય મીજી શાંશ શુજ નથી. શુક્ર-લગ્નમાં રહ્યાં હાય, શુક્રવાર હેય લગ્નમાં શુક્રને નવમાંશ હાય, થનું ભવન વૃષભ અને તુલા નગ્ન હ્રદય તથા શુક્ર લગ્ન હોય કે સાતમાં સ્થાને સંપૂર્ણ નતે હૈય તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. ચંદ્ર લગ્નમાં હોય, સામવારે હાય, ચદ્રના નવમાંશ તથા ચંદ્ર લગ્નને જો હોય તે સમય દીક્ષાને માટે વય છે. દીક્ષા મુળીમાં ચંદ્ર સાથે કાયપણ શ્ર હવે જોઇએ નહિ. અર્થાત્ ચંદ્ર એલેજ જોઇએ. બિખ પ્રતિષ્ઠાને વિષે પ્રતિષ્ઠા કરાવનારના જન્મ તંત્રથી ૧૦ સુ, ૧૬,મુ, ૧૮મુ, ૨૩, ૩ અને ૨૫ મું નક્ષત્ર વર્જવું.. પંચાગમાં-વિષ્ણુ આદિ ૨૭ ચેગે આપેલ છે, તેમાંથી વૈદ્યુતિ અને વ્યતિપાત સપૂર્ણ ત્યાજ્ય છે. પરિધને પહેલાંને અધભાગ ત્યાજ્ય, વિશ્વભ ગડ, સ્મૃતિગ', શૂલ, વ્યાઘાત અને યોગના પ્રથમ ચરણુ ત્યાજ્ય છે. ત્યાય-ચાતુર્માંસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રના અસ્ત, ગુરૂ-શુક્રની માયા રહ્યા અને વૃદ્ધાવસ્થા હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરવી નહી. શુક્ર અસ્તમાં દીક્ષા થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy