________________
જન
યંગ અને ચણરૂપ નગરે જવાના માગમાં યુથાયેલા ચકાને સાથે લાહરૂપ અને સ‘સારરૂપ અરવી પસાર ક્રશથી આપવામાં સમથ' છે. તે ધમનું. મને થયુ હાજો. ૪૧. આ પ્રમાણે ચાર પ્રકારના શણને બ્રશ કરનાર અને હારના માગ થી વિશ્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત " હાય તેની ક્રમશો આ ચાર (અરિહુંંત, સિદ્ધ, સાધુ અને સવજ્ઞભાષિત ધમ') ની સમક્ષ નિદા કરૂં છું. ૪૨. મિથ્યાત્વથી વ્યામહ પામીને ભમતાં મે મન, વચન કે કાયાથી કુંતીય' ( સત્ય સત)નું સેવન કટુ ટાય તે સજની મંત્ર હમણાં નિંદા કરૂ છું. ૪૭. જિનવાબને ને મે પાછળ પાઢવા હોય અથવા તે અસત્ય માને પ્રગટ કર્યાં ચાય, અને એ હું શ્રીને પાપના કારણભૂત થયો હોઉં તે તે સની હમણાં હું નિંદા કરૂં છું. ૪૪. જન્તુમૈને દુ:ખ આપનારાં હળ, ચાંગેલું, નિમેર જે મે તૈયાર કરાવ્યાં કામ અને પાપીમાનુ જે મે ભાષણ કર્યુ હોય. તે અવની હમણાં હું નિંદા કરૂં છું. ૪૫. જિનચૈત્ય, પ્રતિમા, પુસ્તક અને ચતુવિધ સવરૂપ ગ્રાત ક્ષેત્રમાં જે નશ્રીજ મ ક ાય તે મ્રુતની અનુપાતના કરૂ છું. ૪૬. આ પ્રચારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યગ્ રીતે પાળ્યાં હોય તે મુકૃતની હું અનુમૈદના કરૂં છું. ૪૭. સ્મૃતિ, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, સાધ્યમિક અને જૈન ખ્રિદ્ધાંતને વષે જે મહુમાન મેં કસુર ાય તે મુદ્દતની હું અનુમાદના કરૂં છું. ૪૮. આપાય, ચતુાં'શતિ સ્તવન (સનીશ ભગવાનની સ્તુતિ) આદિ છ આવશ્યકમાં જે મ મ કર્યાં ય તે સવજ્ સુતની અનુમદના કરૂં છું. ૪૯. આ જગત માં પૂર્વે કરેમાં પુણ્ય પાપ એ જ સુખદુઃખનાં ણા છે, બીજી" કાઇ પશુ કારણ નથી એમ જાણીને શા ભાવ રાખ. ૫૦. પૂર્વ નિહ લેગવાયેલા ક્રમના લાગવવાથીજ છુટકારા છે, વધુ લાગળ્યા વિના છુટા નથી એમ જાણીને શુભ ભાવ રાખ. ૫૧. જે ભાવ વિના ચારિત્ર, વ્રત, તપ, દાન, શીત વગેરે સવ આકાશના કુંડાની માશ્યિક છે, તેમ માનીને શુ ભાવ રાખ. પર. સુરીતા (મેરૂપલ ત)ના સગ્રુહ જેટલે આહાર ખાઈને પણ તને સ ંતોષ નાખ્યો માટે ચતુવિધ માહારનો ત્યાગ કર. ૫૩. મેં નરનું નારીપણે તીક્ષ્ણ દુઃખ મનુંચવ્યું તું વખતે ક્રાણુ મિત્ર હતા તેમ માનીને શુભ ભાવ રાખ. ૫૪. દેવ, મનુષ્ય, ચિ અને નકખ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુધલ છે, પશુ નિરતિ દુલ મ છે એમ માનીને ચતુતિ ગાનારને ત્યાગ ક્રમ. ૫૫. કોઇ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યા વગર આહાર ધર્મ શકે નહિ. તેથી સવમાં ભ્રમણા કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના બહારના ત્યાગ કર. ૫૬, જે માહારનો ત્યાગ કરવાથી દેવાનું ઇંદ્રપ પણ હાથના તી ાય તેવું થાય છે અને મામુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના માયને ત્યાગ કર. પ જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એ છત પણ નાય માંત્રને 'ત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમત મંત્રનું મનની હાર મરણુ કર. ૫૮,
માં મળવી મુલલ છે, શુન્ય મળવું સુલભ છે પણ નમહાલ માત્ર પામવા તે કુલ “ભમાં હાલ આ તેથી મનની અંદર નવાર તું મરણ . પા. એક જીવમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org