SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1230
Loading...
Download File
Download File
Page Text
________________ ins ફળ થાય એ રીતે આયણા કરી કરાવવી તે મોટા લાભનું કારણ છે. શ્રી પતારાધના. સન્સિંગ સાં માં મનુષ્ય નમાર કરીને આા પ્રમાણે કહે-ભગવન્ હવે અવસરને ઉચિત માવા ત્યારે ગુરૂ છેવટની ભાષના આ પ્રમાણે કહે છે. ૧. અતિગ્રામને આવવા જોઈએ, મને ઉચ્ચ મા એઇએ, જીવાને ક્ષમા આપવી એઇએ અને શન્ય માત્માને અઢાર પાપસ્થાનક વૈચિાવવાં એમએ ૨. ચાર શત્રુ મહણ કરવાં એઈએ; દુળ (પાવ)ની નિંદા કરવી એઈએ; અને સારા કામોની અનુમાદના કરવી એ એ, અનશન કરવું જોઈએ, અને પથ પરમેશને નમસ્કાર કરવા જોઈએ. ૩. ગનમાં, દર્શનમાં, ચારિત્રમાં તપમાં, વીય'માં, એ રીતે પવિધ આચારમાં લાગેલા અતિચાર માળવા જોઈએ. ૪. સામઆ છતાં પણ નાનીમાને ત્રસ અન્ન વગેરે ન આપ્યું. હૈય મથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારૂં દુષ્કૃત મિથ્યા થા. ૫. પાંચ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા કષાય (અક્ષરી) કરી ડાય અથવા ઉપઘાત કર્યો દાય તે મારૂં દુષ્કૃત મિશ્ર થશે. ૬. જ્ઞાનેષકરણ-પાર્ટી, પાથી વગેરેનીજે રાજી થાતતા થઈ દવ કે મારે દુષ્કૃત મિશા ચાખે, છ નિશા વગેરે ગાઢ પ્રકારના ગુણ×હન જે સમ્યકત્વ ફરે પ્રરે મેં પાળ્યુ ન હોય તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૮. જિનેશ્વરની મા જિનપ્રતિમાની માત્રથી પૂજા કરી ન હોય તે મારૂં દુષ્કૃત મિા થાઓ. . દેવદ્રવ્યના મેં એ વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતા જેનું ઉપેક્ષા કરી હોય તે તે મારૂં દુષ્કૃત મિથ્યા ગમે, ૧૦. જિનેન્દ્રમંદિર વગેરેમાં માથાસના કરનારને પાતાની શક્તિ છતાં ન નિષેધ્યે હાલ તે તે મારું દુષ્કૃત તા થાશે. ૧૧ પાંચ સમિતિ તથા ત્રિગુમિ સહિત નિતર ચરિત્ર ન પાન્ડે હૈય તે તે મારૂં દુષ્કૃત મિવા થાઓ. ૧૨. કઈ પણ રીતે પૃથ્વીકાય, ભપકાય, તેઉકાય, લયુકાય અને વનસ્પતિકાયા શ્રેષિ જીવને વધી હોય તો તે મારૂં દુષ્કૃત મિા થ.એ. ૧૩. દેઢા, શરૂખ, છીપ, પુશ, જ, અળશીમા વગેર એઇ દ્વેષ જીના ૧૫ થયા હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪. કુરુમા, જી, માંઢ, માઢ, વગેર જે તે- જીવોના વધ થયા હોય તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાળે ૧૧. વીંછી, માખી, ભ્રમર વગેરે ચરિદ્રિય જીવન વષ થયા હોય તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૬, પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉંડનાર કાઈ પણ પચેન્દ્રિય જીના ૧૫ થયે ડાય તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાશે. ૧૭. પથી, લાલથી, ભયથી, હાથી અથવા પરાપણાથી મે'મૂક થઇને જે સત્ય વચન કર્યું હોય તે હું નિહુ છું, તેની ગાં કરૂં છું. ૧૮ ૪૫ટકળાથી મીજાને છેતરીને થાડુ પણ મહત્ત મન મેં ગ્રહણ કર્યુ હોય તે હું નિહુ છું-તેની ગાં કરૂં છું. ૧૯. શગી મથવા દ્વેષથી દેવતા સભ"ત્રી, મનુષ બધી અથવા ચ સ"બ"ધીનુ" જે મૈથુન એ ખાચયુ ઢાય તેની હું નિદ્વા ને અહં કરૂં છું. ૨૦. ધન, માન્ય, સુંઘ વગેરે લ પ્રામનો પતિગઢ સબંધમાં એ મમત્વભાવ એ ધારણ ધ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy