________________
:
-
-
-
=
=
=
=
=
અંતિમ આરાધના આત્મબોધ
૧૧૪૭ પર ધરી આપણે, એણી વિધિ તીહાંથી નાઠ. ૨૩. માગ ચાલતા તેહને, પાટ બટાહ મીલે જે પૂછે કહાં ચાલ્યા તમે, તવ એમ ભાંખે તેહ. ૨૯૪ નગર મ મ ઘેરીયું, વયરી લકર આય; તે કારણે અમે નાશીયા, લહી કુટુંબ સમવલ. ર૫. કેઈક ગામમે' જાયકે, જીમ તિમ કરૂં ગુજરાણુ કમ વિપાક અને ઈયા, તેણે કરી ભયા - હેશણું. ૨૯૬. એમ અનેક પ્રકાર ખેલ કરે જગમાંહી. પણ ચિત્તમે જાણે ઉમું, મેં સદા સુખ માંહી. ૨૯૭. મે તે બારમા કલ્પકા, દેવ મહા શિહિવત અને પમ સુખ વિલમ્ સદા અદભૂત એહ વીરવંત. ૨૮. એ ચણા જે મેં કરી, તે સવિ કૌતમ કાજ; ૨૪ પરજાય ધારણ કરી, તીનકે એ સવિ સાજ. ૨૯. જેમ સુર એહ ચરિત્રને, નવી ધર મમતા ભાવ; દીન ભાવ પણ નવી કાર, ચિતવે નિજ સુર ભાવ. ૩૦૦. એણ વિંધ એ પરજાય જે ચેષ્ટા કરત; પણ નિજ શુર ચકું, કબહું નહિં પરંત. ૩૦૧. શુદ્ધ હમારા રૂપહે, શોભિત સિદ્ધ સમાન; કેવલ હાથમીકો ધણુ, ગુણ અનંત નિધાન. ૩૦૨. એણપિરે એહ રરૂપક, અનુભવ કર્યો બહુ વાર; અબ ધણ વિષ મુજ નહિ, એ જાણે નિરધાર. ૩૦૩. અબ આગે નિજ નારી કે, સમજાવે શુભ રીત; મમતા ન કરો એહકી, ન કર પાગલ પ્રીત. ૩૦૪. થિતિ પૂરણ ભાઈ એહકી, અબ રકા નાહિં, તે કયું મહ ધરા ઘણ, દુખ કરણ દિલ માંહી. ૩૦૫. મે તેશ સંબંધ જે, એતા દિનકા હોય; બષ લટ કે ન કરી શકે, એણી વિધ જા સય. ૩૦૬. એહ શરીર અસાર છે, બીનસંતા નહિં વાર સ્થિતિ બલ સવિ પૂરણ હુઆ, ખિણમે હવેગી છાવ. ૩૦૭. તિણ કારણ તુમકુ કહું, મ ધરા એણકી આશ ગરજ સરે નહિ તારે, ઇનકા હ અબ નાશ. ૩૦૮. એમ જાણી મમતા તજ, ધર્મ કર ઘરી પ્રીત; જેમ ખતમ ચુખ સંપજે, એ ઉત્તમકી રીત. ૩૦૯ કાલ જગતમે અહ સીરે, ગાફલ પણ નાહી, કબહિક તુમકુ પણ ગ્રહે, સંશય ઈમે નાહી ૩૧૦. તુ મુજ પ્યારી નારી છે, એ અવિ મોહ વિલાસ લેગ વિટંબના જાણીએ, આતમ ગુણકે નાશ. ૩૧૧. શ્રી ભરથાર સંગ જે, ભવ નાટક એહ જાણ; ચેતન તુજ મુજ સારીખે કરમ વિચિત્ર વખાણ. ૩૧૨. એમ વિચાર ચિત્તમે ધરી, મમતા મૂકે દર નિજ સ્વાર્થ સાધન ભણી, ધરમ કરે થઈ શર. ૩૧૩. જે મુજ ઉ૫૨ રાગ છે, તે કરો ધમમે સાજ; ઈણે અવસર તુજ ઉચિત છે, એ સમે અવર ન કાજ. ૩૧૪. ધમ ઉપદેશ એણી પર, તેરાં હિતકે કાજ; મે કહો કરૂણા લાયકે, તેણે સાધે શિવરાજ. ૩૧૫, ફેકટ ખેર ન કિજીએ, કમ બંધ બહુ થાય; જાણી એમ મમતા તજી, ધમ કરો સુખદાય. ૩૧૬. હવે નિજ કુટુંબ જાણી કહે હિત શિક્ષા સુવિચાર; મમતા મેહ છોડાવવા, એણી વિધ કરે ઉપગાર ૧૭. સુણે કુટુંબ પરિવાર સહ, કહુ તમાકુ હિત લાયા આયુ થિતિ પૂરણ ભઈ, એહ શરીરકી જાય. ૩૧૮. તેણે કારજ મુજ ઉપરે, શગ ન ધરના કેય, રાગ કયા દુઃખ ઉપજે, ગરજ ન સરણ જોય. ૩૧૯. એહ થિતિ સંસારકી, પંખીકા મેલાપ; ખિણુ ખિણુએ ઉડી ચલે, કહા કરના સંતા પ. ૨૨૦. કોઈ રહ્યા ઈડાં થિર થઈ રહJહાર નહી કેય; પ્રત્યક્ષ દીસે એશી પર, તમે પણ જાએ સંય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org