________________
વજન અભિગ ૨૦૭. નિચે દ્રષ્ટિ નિહાતાં, ચિદાનંદ ચિતરૂપ; ચેતન દ્રવ્ય સાધમતા, પુરણાનંદ સ. ૨૦૮. પ્રગટ સિહતા જેની, આલંબન કહી તાસ; શરણ કરૂ મહા પુરૂષકો, જેમ કે એ વિક૫ નાશ. ૨૦. અથવા પંચ પરમેટિએ, પરમ શરણુ મુજ એ વળી જિન વાણી શરણ છે, પ૨મ અમરીત રસ મેહ ૨૧૦. જ્ઞાનાદિક આતમ ગુણ, રત્નત્રયથી અભિરામા એક શરણ મુજ અતિ ભલું, જેથી હું શિવધામ ૨૧૧, ગેમ શરણ દ્ર ધારકે સ્થિર કરવાં પરિણામ જબ થિરતા હવે ચિત્તમાં, તબ નિજ રુપ વિસરામ ૨૧૨. આતમ ૨૫ નિહાલતાં, કરતા ચિંતન તાસ; પરમાનદ પદ પામી મે, સકલ કમ હવે નાથ. ૨૧૩, પરમ જ્ઞાન જગ એહ છે, પરમ ધ્યાન પણ એહર પરમ બ્રા પ્રગટ કરે, પરમ જાતિ ગુણ ગેહ. ૨૧૪ તે કારણ નિજ રુપમાં, ફિરી ફિરિ કરે ઉપગ ચિફ ગતિ પ્રમાણ મીટાવવા, એહ સમ નહિં કોઈ જેગ. ૨૧૫. નિજ સરૂપ ઉપયોગથી ફિર ચલિત જે થાય તે અરિહંત પરમાત્મા, સિહ પ્રભુ સુખ દાય. ૨૧૬. તિનુકા આતમ રૂપકા, અવલોકન કરે તાર દ્રય ગુણ પર તેહના, ચિત્ત ચિત્ત માર. ૨૧૭. નિમલ ગુણ ચિંતન કરત, નિમલ હેય ઉપાગ; તવ ફિર નિજ સરૂપકા, ધ્યાન કરે વિર ગ. ૨૧૮ જે સરૂપ અહિતકે, સિહ સરૂપ. વહી જે તે આતમ રૂ૫ છે, તમે નહિ સંદેહ. ૨૧૯. શેતન દ્રવ્ય સાધમતા, તેણે કરી એક રૂપ; જે ભાવ ઈમે નહિં, એ હવે વેતન ભૂપ ૨૨. ધન જગતમેં તે નશ, મે આતમ સરુપ નિજ અ૫ જેણે નવો લખ્યું, તે પડયા ભવ કુ૫, ૨૨૧. વેતન દ્રવ્ય સ્વભાવથી, આતમ સિદ્ધ પમાન; પરજાયે કરી પેરજે, તે કવિ કમ વિષાન. ૨૨૨ તેણે કા૨ણ અરિહંતકા, દૂબ ગુણ પરજાય; પ્રાન કરતાં તેનું, આતમ નિમલ થાય. ૨૨૩ પરમ ગુણ પરમાતમા, તેના ધ્યાન પસાય, ભેદ ભાવ દૂરે છે, એમ કહે ત્રિભુવન રાય. ૨૨૪. જે માન અરિહંતકો, સહી આતમ યાન; ફીર કથુ ઈમે નહિં, એહીજ પરમ નિષાન. ૨૨૫. એમ વિચાર હિરડે પરી, સમ્યગદ્રષ્ટિ જે સાવક્ષાન નિજ મેં', મગન રહે નિત્ય તેહ. ૨૨૬. આતમ હિત સાધક પુરૂષ, સમ્યગત સુજાણ; કહા વિચાર મનમે કર, વરવું સુણે ગુણ ખા. ૨૨૭, જે કુટુંબ પરિવાર સહુ એઠે નિજ પાસ; તિનો મેહ છેડાવવા, એણી પરે બેલે ભા. ૨૨૮. એ શરીર અશ્રિત છે, તેમ મુજ માતને તાત; તેણુ કારણ તુમ કહ, અબ નિમણે એ વાત. ૨૨૯, એતા દિન શરીર એહ, હેત તમારા જેહ; અબ તુમાસ નાંખી , ભલ પર જાણે તેહ, ૨૩૦. અબે એડ શરીરમ, બલ સ્થિતિ જેહપુર ભાઈ અબ નહિ રહે, કિવિધ શખી તે ૨૩૧. હિતી પ્રમાણે તે પહે, અધિક ન રહે કેણી ભાત, તે તસ મમતા છેડવી, બે સમજણુકી વાત. ૨૩૨, જે અબ એહ શરીરકી, મમતા કરીયે બાય; પ્રીતિ ખીએ તેણું, દુઃખદાયક બહુ થાય. ૨૩૩. સુર અસુસંકે દેહ એ, ઈદ્વારિકકે જે સબહી વિનાશી એહ છે, તે કયું કરે નેહ ૨૩૪. ઈંદ્રાદિક સુર મહા અલી, અતિશય શક્તિ ધરવા થિતી પૂરણ થએ તે ૫શુ, ક્ષિણ એક કે ન રહે. ૨૩૫, ઇંદ્રાદિક સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org