________________
૧૧૨૪
ભજન સમિક દે મેક્ષ માગે, માગતીત સ્વરુપે ભવસમવરદા શારદે શુદ્ધ ભાવે છે
અસ્યકાવ્ય પ્રભાવેણુ મરણમા ત્રણ વિદ્યા આગછતિ. ૮ ૪ ફ્રી વદ વદ વાવાદિની ભગવતી સરસ્વતી મૃતદેવી મમજાયે હર હર શ્રી ભગવત્યે કર ઠક ઠક ઠઃ સ્વાહા.
પ્રત્યાં ૧૦૮ જા પાત્ બુદ્ધિ વિકાશાથે ત્રણ માસ સુધી ગણુ. ૯ 8 ફ્રી શ્રી કલી વાગવાદિની સરસ્વતી મમ જિગે વાસં કુરુ કુરુ સ્વાહા.
આ મંત્ર ૨૯ ઓગણત્રીશ) દિવસ સુધી સવારમાં ૧૦૮ વાર શુદ્ધતાપૂર્વક
ગણ જડબુદ્ધિવાળાને સારી બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. ૧૦ શ્રી અભયદેવ સૂરિ આમાય મત્ર (પ્રાચીન પત્ર પરથી) છ ઇ ફર્મોમીસઃ સરસ્વત્યે નમઃ
સરસ્વતી ચૂર્ણ મંત્રવાને મંત્ર પ ક એ ફ્રી શ્રી કલ્લો વદ વદ વાગેવાદિની ભગવતી સરસ્વતી મમ બુદ્ધિ વર્ષની
નમઃ સ્વાહા.
આ મંત્ર શરીર શુદ્ધિ પૂર્વક લીપ-ધુપાદ સમેત રવિવાર અથવા ગુરૂવારે પ્રાતઃ સમયે પૂર્વ દેશા સન્મુખ સરસ્વતી ચૂર્ણ વછ પાત્રમાં રાખી ૧૦૦૮ વાર ગણી રાખવું. તે ચૂર્ણને સવારમાં ૧૦૮ વાર ઉપરનો મંત્ર ગણી ગાયના ઘી-સાકર સાથે ખાય તે ઘણી જ બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે સરસ્વતી ચૂર્ણના લોકમાં જણાવ્યું છે.
સરરવતી ચૂર્ણ ગડુ પામગ વિગ શાંકીની, બ્રહ્મો વયા સુંઠ સતાવરી સમા તેના પિતા પ્રકરતી માનવ: ત્રિદિનઃ પ્રસસ્ત્ર ધારણા છે અથ– ગળે (લીંબડાની ગળો) ૧ અઘાડે ૨ વાવડિંગ ૩ શંખાવલી ૪ બ્રાહ્મી ૫ વજ ૬ સુંઠ ૭ સતાવરી ૮ આ પ્રમાણે આઠ ચીજે સમ ભાગે લઈ ચૂર્ણ કરી કપડછાણુ કરવું. તેને ઉપરના પાંચમાં મંત્રથી કહ્યા પ્રમાણે મંત્રી સવારે ગાયના ઘી સાકર સાથે પ્રાસન કરે ઉપરથી દુધ પીવે તે ત્રણ દિવસમાં એક હજાર 2 ક કંઠસ્થ કરી શકે તેવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૬ ૪ મે સરસ્વતી બુદ્ધિ બલવર્ધિની સ્વાહા.
ગુરુવાર-રવિવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી ૫ ધૂપ સમેત પૂર્વ દિશામાં ૧૨ ૫૦ને જાપ કર. કાય પ્રસંગે ૭-૨૧ મંત્રના જાપથી ર૭ પાણી મંત્રી પઈએ તો વિદ્યા વધે બુદ્ધ વધે, સુખશાંતિ થાય,
શુભાશુભ જાણુવાનો મંત્ર- ફ્રી અહિં જવી સ્વાહા.'
કઈ પણ કહં માં લમ-હુની, ન ફે–તમે, શે કે કેમ? તે જાણવું હોય ત્યારે ત્યારે રાત્રે કપાળે ચંદનનું વિલેપન કરી તે સુકાઈ જાય પછી ૧૦૮ વાર આ મંત્રને જાપ કરી. અરિહંત ભગવાનનું નવકારમંત્રનું સમરણ કરતાં કરતાં ભૂમિ ઉપર ગરમ કામળી કે શેવિંછ પાથરી સુઈ જવું એટલે સ્વપ્નમાં ધારેલ કામના ફળની ખબર પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org