SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૪ ૩-સવ'દુરિત ન શકત્રાજ, શામકબીજ F?-ચાટનબીજ. મેં -મહુશક્તિબીજ, મઃ-શક્તિબીજ, પ્રેતનાશન મોજ, ૐ, ના. જ્ઞ છૂક-પચશુન્યાતિબીજ, ૩ *-વિષપહ!૨બીજ. ત્ર શ્રૃણુત્રીજ,વૈરીભી જ,તિરોધમીજ :- ઈંદુબીજ, શ્ત શનથીજ. દૂ-વિષણુબોજ, લો-અમૃતબોજ, ચાંદ્રીજ. -સ્તંભનબીજ. ૬-મારણજિ ચૂંી, -રનયુગલ ખીજ. ઇ, ઘે-ગ્રહણમોજ, મારણીજ ૬:-જવલનમોજ, અગ્નિબીજ, દહનખોજ, તેજોમીજ, દીપનબીજ. આા-પાસબીજ, ભવીજ, ફ્રેંન-શક્તિબીજ, સદાશિવબીજ, પ્રેતા સનબીજ, સારસ્વતબીજ, પરમાનંદ સંપદ એનું બીજ Seed of Supper Bliss એક જીવનના વિકાસ માટેનું માત્ર ધમ ધ્યાન જ અનિવાય સાધન છે. તેથી ધમ ધ્યાનને જ જીવનનું લક્ષ્ય મનાવવું જોઈએ. ધમ ધ્યાનની સિદ્ધિ અરિહં તે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુ ભગવ તેના અનુગ્રહ વિના કષિ થતી નથી, તેથી તે અનુગ્રહ માટે સદાયિત્ત તલસતું ઝંખતું રહેવું જોઇએ. અનુગ્રહને પ્રાપ્ત કરવાનું સત્ર શ્રેષ સાધન અનુરાગ છે. તેથી પાંચે પરમેષ્ઠિ ભગવતેને વિશે પ્રતિક્ષણ પ્રવધ માન, ગા, અવિચળ અને વિનયગ્રહિત એવા અનુરાગ હ્રદયમાં હવા એઇએ. Jain Education International સજ્જન સન્મિત્ર ભગવ ́તની ભક્તિ એ માક્ષનું બીજ છે. ભક્તિના નવ પ્રકાર કહ્યા છે. ભક્તિ ચેગમાં સવ' સમણુભાષ ભર્યાં છે ‘સ મેતન્મયા લબ્ધ', શ્રતા ધેરવચાહનાત્ । ભક્તિ નોંગ તીબીજ', પર માનદમ પદ મ્ —શ્રી શેજિયજી. ‘શ્રુત સમૂહનું અથગહુન કરતા મને આા સાર મળ્યા છે કે ભગવની ભક્તિ એ જ પરમાનંદ સ'પદાએનું માજ છે.' હૅરિભક્તિરસામૃત સિધુ માં ભાવભક્તિનું લગ્નુ નવ પ્રકારે દર્શાવ્યું છે ૧ ક્ષાન્તિ-ક્ષેાભના કારણે ઉપસ્થિત થવા છતાં ચિત્ત ચચળ ન થાય. ૨ અન્ય ક્ષણુ માત્ર જેટલેા સમય વ્યથ ન વીતાવતાં મન, વચન, કાયાથી ભગવત્ સેવામાં મગ્ન રહેવું. ૩ વિરક્તિ-સમસ્ત લે ગેામાં સ્વાભાવિક અરૂચિ. ૪ માનશૂન્યતા--તે માન ઇચ્છે નહિ અને સુવા કોઇને માન આપ્યા વિના રહે નહિ. પ્રાપ્ત ૫ આશામષ ભગવત્ પ્રેમ થવાની ચિત્તમાં દૃઢ અને બહુમૂત્ર અ` શા. ૬ સમુત્કંઠા-ભધવત્ પ્રાપ્તિ માટેની પ્રબલ અને અનન્ય ઉત્કંઠા ૭ નામકીત્ત'નમાં સદા ચિ. ૮ ભગવાનના ગુણુ કથનમાં આસક્તિ. ૯ ભગવત્ ચરનૢ સ્પર્શથી પવિત્ર સ્થાનમાં પ્રીતિ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં કહ્યું છે કે, જેમના ાગ અને દ્વેષ ક્ષીણ થયા છે, તેવા વીતરાગ, જિનેશ્વરાની પરમભક્તિ કરવાથી આરામ્ય અને એધિના લાભ થાય For Private & Personal Use Only www.jainelibrary.orgÍ
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy