________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालजी-महाराज विरचितम् श्रीलोकाशाहचरितमहाकाव्यम् हिन्दी-गुर्जर-भाषानुवादसहितम् ॥श्रीलोकाशाहचरितम् // प्रथमः सर्गः श्रियं क्रियाद्यस्य नतेन्द्रसेन्द्र-मौलप्रभारंजितपादपीठम् बभौ सभायामुडुराजराजच्च्यु तं नमः खण्ड मिवाग्रजो वः // 1 // . हिन्दी अनुवाद अर्थ-समवसरण में जिनका पादपीठ नमस्कार करते हुए इन्द्रों और देवों के मुकुटों की कान्ति से रंजित हुआ ऐसा जान पडता है कि नक्षत्रराजि से सुशोभित आकाश का एक खण्ड ही ! (निरावलम्ब होनेके कारण) यह यहां गिरा हुआ पडा है ऐसे वे आदि जिनेश्वर हमलोगों की रक्षाकरें // 1 // . गुजराती अनुवाद પહેલે સર્ગ સમવરણમાં જેઓનું પાદપીઠ નમસ્કાર કરનારા ઇન્દ્રાદિ દેવના મુકુટોની કાંતીથી રંગાઈને એવું શેભે છે કે નક્ષત્ર પંક્તિથી સુરોભિત આકાશનો એક ભાગ જ અવલમ્બન વિનાને હેવાથી અહીયાં પડેલો જણાય છે એવા તે આદિજીનેશ્વર અમારું રક્ષણ કરો તો चन्द्रप्रभुनौमि यदोयकान्तिं विलोक्य चन्द्रोऽपि विलजितोऽभूत् न लजितश्चेत्किमसावुदेति रात्री दिवानेति विचारयन्तु // 2 // अर्थ-जिनके शरीर की कान्तिको देखकर चन्द्रमाभी लज्जित हो गया. ऐसे उन चन्द्रप्रभ भगवान् को मैं नमस्कार करता हूं इसके लज्जित होने में प्रमाण यही है कि वह दिनमें न निकल कर केवल रात्रि में ही निकलता है। लज्जित हुआ व्यक्ति दिन में नहीं निकलता है किन्तु रात्रि में ही निकल कर अपना कामकाज किया करता है // 2 // જેઓના શરીરની કાન્તિને જોઈને ચન્દ્રમાં પણ શરમાઈ ગયા એવા એ ચંદ્રપ્રભ ભગવાનને હું નમરકાર કરું છું. જે ચંદ્ર લજજત ન થયો હોય તે દિવસમાં કેમ બહાર આવતા નથી? અર્થાત્ શરમ પામેલ વ્યક્તિ દિવસમાં બહાર નિકળતા નથી. પરંતુ રાત્રે જ બહાર નીકળીને પિતાનું કામકાજ કરતા રહે છે મારા