SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ छाया-द्विचत्वारिंशत्सहस्रोन, इतिनवकेऽष्टकेपुनरितः / पञ्चषष्टिलक्षचतुरशिति-सहस्राधिकं भवति वर्षाणाम॥८८ ભાવાર્થ–પૂર્વોક્ત નવ એટલે અજીતનાથથી લઈ શીતલનાથ સુધી બેતાલીશ હજાર વર્ષ ઓછાં કરવાં, ત્યાર બાદ શ્રીશ્રેયાંસપ્રભુથી આરંભી શ્રીઅરનાથ સુધી-આઠ જીતેંદ્ર સુધી પાંસઠલાખ ચોરાશી હજાર વર્ષ અધિક જાણવાં. . તે નીચે જણાવે છે. मूलम्-अयरसयं 1 छायाला 2, सोलस 3 सग 4 तिन्नि 5 पलिअपायतिगं 6 / पलियस्स, एगुपाओ 7, वरिसाणं कोडिसहसो य 8 // 89 // छाया-अतरशतंषट्चत्वारिंशत्, षोडशसप्तत्रीणिपल्यपादत्रिका पल्यस्यैकपादो-वर्षाणां कोटिसहस्रश्च // 89 // . - ભાવાર્થ - શ્રી શ્રેયાંસનાથના જન્મથી પિતાના આયુષનાં વર્ષ ચોરાશીલાખ અને પાંસેઠલાખ (65) રાશી હજાર (84) વર્ષ અધિક એકસો સાગરેપમ પ્રમાણ ચેથાઆરાનું શેષ જાણવું એટલે સે સાગરેપમ એકકોડ એગણપચાસ લાખ ચોરાશી હજાર વર્ષ પ્રમાણે ચોથાઆરાનું શેષ જાણવું (1) વાસુપૂજ્યના જન્મથી છેતાળીશ સાગરેપમ એક કરોડ પચાસ લાખ અને ચારાશી હજાર વર્ષ ચેથા આરાનું શેષ, (2) વિમલનાથના જન્મથી સળ સાગરેપમ પચીશલાખ અને ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ચોથા આરાનું શેષ (3) શ્રી અનંતનાથના જન્મથી સાત સાગર પંચાવન લાખ ચોરાશી હજાર વર્ષ શેષ (4) ધર્મનાથના જન્મથી ત્રણ સાગરોપમ પંચેતર લાખ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy