SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવની માતા ત્રણ અને માંડલિકરાજાઓની માતા એક ગજાદિક સ્વપ્નને જુએ છે તા૭ફા ઇતિ સ્વનિ વિચારણું. રૂ૫ 18 મુ સ્થાનક સંપૂર્ણ. હવે રૂમના વિચારો કે? તે કહે છે. मूलम्-पढमस्स पिया इंदा, सेसाणं जणय सुविणसत्थविऊ / अविआरिंसु सुहे, सुविणे चउदस जणणि दिहे // 74 // छाया-प्रथमस्य पिता इन्द्राः, शेषाणां जनकः स्वप्नशास्त्रविदः। अर्थेन व्यचारयन् शुभान् , स्वप्नांश्चतुर्दशजननीदृष्टान् / / 74 // - ભાવાર્થ–પ્રથમ જીનેશ્વર શ્રી ઝાષભદેવની માતાએ જેએલાં ચૌદ શુભ સ્વપ્રને અર્થ વિચાર તેમના પિતા નાભિરાજા અને ઈંદ્રોએ કર્યો હતો. તેમજ બાકીના જીને કોની માતાઓએ જોયેલા સ્વપ્રને અર્થ સબંધી વિચાર તેમના પિતા તથા સ્વમશાસ્ત્રોના રહસ્યાર્થ જાણકાર કુશળ પંડિતાએ કરેલ છે, ઈતિ સ્વમવિચારકનિર્ણય.સ્વપ્ન વિચારક રૂપ 19 સુરથાનક પૂર્ણ.. હવે સર્વ જીનવની ગર્ભ સ્થિતિ કહે છે. मूलम्-दु२ चउत्थ 4 नवम ९बारस 12 तेरस 13 पन्नरस 15 सेसगब्भठिई। मासा अड 8 नव 9 तदुवरि, उसहाइ कमेणि ને વિસા | 71 || छाया-द्वितीयचतुर्थनवमद्वादश-त्रयोदशपञ्चदशशेषगर्भस्थितिः। मासा अष्टनवतदुपरि, ऋषभादौ क्रमादिमे दिवसाः // 5 // . * ભાવાર્થ–બીજા શ્રી અજીતનાથ ચોથા શ્રી અભિનંદન નવમા શ્રી સુવિધિનાથ બારમા શ્રીવાસુપુજ્ય તેરમા શ્રી વિમલનાથ તેમજ પંદરમા શ્રી ધર્મનાથ ભગવાનની ગર્ભ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy