SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સર્વ જીને કોને વન સમય કહે છે. मूलम्-चुइवेला निसिअद्धं, जिणाण 24 एमेव एगसमयंमि / चुइमासाइ वियारो, भरहेरवएस सव्वेसु // 69 // छाया-च्युतिवेला निशाई, जिनानामेवमेवैकसमये / च्युतिमासादिविचारो--भरतैरवतेषु सर्वेषु // 69 // ભાવાર્થ–સર્વ જીવોને ચ્યવન સમય અર્ધ રાત્રિને હોય છે. એ જ પ્રમાણે એક સમયમાં ઋષભાદિ સર્વ નંદ્રો સંબંધી ચ્યવન માસ, પક્ષ, તિથિ અને નક્ષત્રાદિને વિચાર જણાવ્યું તેજ પ્રમાણે તેમ પાંચ ભારત અને પાંચ અરવત એસર્વ ક્ષેત્રમાં સર્વ બેંકોને ચ્યવનમાસાદિ તેજ પ્રમાણે જાણવા, તેમજ સર્વ જનેને ચ્યવનસમય પણ તેજ પ્રમાણે જાણવો. ઈતિ સર્વ જીનેને ચ્યવનસમય કહ્યો. 69o અવનસમય કથનરૂપ 17 મું સ્થાનક પૂર્ણ. હવે સ્વપ્રકાર કહે છે. मूलम्-गय 1 वसह 2 सीह 3 अभिसेय 4 दाम 5 ससि 6 दिणयरं 7 झयं 8 कुंभं 9 पउमसर 10 सागर 11 विमाणभवण 12 रयणा 13 ऽग्गि 14 सुविणाइं // 70 // छाया-गजषभसिंहाभिषेका-दाम शशिदिनकरा ध्वजः कुम्भः। पद्मसरः सागरविमानं, भवनरत्नाऽग्नयः स्वप्नाः // 7 // ભાવાર્થ—–પ્રથમ જીતેંદ્ર શ્રી ઋષભદેવ આદિ સર્વ નંદ્રોની માતાઓ ચૌદ સ્વમ જુએ છે તે નીચે મુજબ. (ગજ) હાથી. 1 વૃષભ (2) સિંહ - (3) લક્ષ્મીને અભિષેક (4) પુષ્પમાલા (5) ચંદ્ર (6) સૂર્ય (7) વજ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy