SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 23 ભાવાર્થ--શ્રી સોમતિલક સૂરિએ સંવત્ તેરસો સિરાસી (1387) ના વર્ષમાં સંઘપતિ રત્ન શેઠના પુત્ર હેમચંદ નામના શ્રાવકની વિનંતીથી આ ગ્રંથ રચે છે. જે 358 છે - હવે ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથનુવાચન પઠન કરવાથી જે ફલ થાય તે જણાવે છે. मूलं-सतरि सयपमाणे जो जिणाणेअ ठाणे, पढइ सुणइ झाणे ठावए वा पहाणे // लहुदरिसण नाणे पाविऊणं अमाणे, परमसुहनिहाणे जाइ सो सिद्धिठाणे // 359 // छाया--सप्ततिशतप्रमाणानि यो जिनस्थानकानि. पठतिशृणोति वा ध्याने स्थापयति प्रधाने // लघु दर्शनज्ञाने प्राप्य मानेन होने, परमसुखनिधाने याति स सिद्धिस्थाने // 389 // ભાવાર્થ-જીનેશ્વર સંબંધી એકસોને સીત્તેર સ્થાનક ને કહેનારા આ ગ્રંથ ને જે પુરૂ શ્રદ્ધાથી ભણે છે અને ગુરૂ પાસેથી વિનય પૂર્વક સાંભળે છે અને ધ્યાન વડે તેને હૃદયમાં પ્રધાનભાવે સ્થાપન કરે છે તે પુરૂષ થડા કાલમાં દર્શન અને જ્ઞાનને મેળવીને માઈ નહી શકાય અર્થાત્ નિરવધિ એવા સુખના નિધાન રૂપ સિદ્ધિ સ્થાનને મેળવે છે, એ પ્રમાણે સપ્તતિશતક સ્થાનક રૂપ ગ્રંથ સમાસ ( 359 सप्ततिशतकस्थान-च्छायेयं विहिता शुभा। बुद्धिप्रभाऽभिधा जीया-दृद्धय ब्धिगणिना जने //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy