SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 213 કંકામાં ગયા તે પાંચમુ આશ્ચર્ય 5. ભગવાન મહાવીરના ગર્ભનું હરણ થયું તે છઠ્ઠ આશ્ચર્ય 6 કેવલિ અવસ્થામાં તીર્થકર ને ઉપસર્ગ થવા રૂ૫ સાતમું આશ્ચર્ય 7 અમરેન્દ્ર સુધર્મેન્દ્રના ભવનમાં યુદ્ધ કરવા માટે ગયે તે આઠમું આશ્ચર્ય 8 તીર્થકરના ઉપદેશથી પણ સમવસરણમાં બેઠેલા ભવ્ય આત્માઓને વ્રત પચ્ચખાણના નિયમ લેવાની ઈચ્છા ન થઈ તે નવમું આશ્ચર્ય 9 ચંદ્ર સૂર્યનું પ્રભુ વંદન માટે મૂલ વિમાને. ભરત ક્ષેત્રમાં આવવું તે દશમું આશ્ચર્ય 10 આદશ આશ્ચર્યો અનંતે કાલે અનંતી ઉત્સર્પિણ અને અવસપિણી ગયેછતે) ઉત્પન્ન થાય છે . ૩૪ર છે 343 હવે કયા જીનના વખતમાં કયાં આશ્ચર્યો થયાં? તે જણાવે છે. मूलं–सिरिरिसह मुविहिसीयल, मल्लीनेमीण कालि तित्थे वा / / - अभविंसु पणच्छेरा, कमेणवीरस्स पंचऽन्ने // 344 / / छाया-श्री ऋषभ मुविधिशीतल-मल्लिनेमीनां काले तीर्थे / . अभवनपश्चाश्चर्याणि, क्रमेणं वोरस्य पश्चान्यानि // 344 // ભાવાર્થ_શ્રી કષભદેવ, સુવિધિનાથ, શીતલનાથ, મણિનાથ, તથા નેમિનાથના કાલમાં અથવા તીર્થમાં કમથી પાંચ આશ્ચર્યો થયાં અને બીજા ગર્ભ અપહાર આદિ પાંચ આશ્ચર્યો મહાવીર દેવના કાલમાં થયાં. રાષભદેવના તીર્થમાં એક સમયે એકસોને આઠનું સિદ્ધિગમન 1 સુવિધિનાથના તીર્થમાં અસંયતિ મનુષ્યની પૂજા 2 શીતલનાથના તીર્થમાં હરિવંશની ઉત્પત્તિ 3 મદ્વિજીને સ્ત્રીપણે તીર્થ પ્રવર્તાવ્યું 4
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy