SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ 211 આ રૂદ્ર ઘણું કઠિણ તપશ્ચર્યા કરનાર હતા અને અગીયાર અંગના ધારણ કરનારા હતા. આ મહામુનિઓ કઠિણ તપશ્ચર્યા કરતા હોવાથી રૂદ્ર નામથી ઓળખાય છે 338 (૩૩લા જિનતીર્થોમાં પ્રસિદ્ધ રૂદ્ર નામ કથનરૂપ 167 મું સ્થાનક પૂર્ણ થયું. હવે જે જિનના તીર્થમાં જે દર્શને ઉત્પન્ન થયાં તે જણાવે છે– मूलं-जइणं सइवं संख, वेअंतियनाहिआण बुद्धाणं / वइसे सियाण वि मयं, इमाई सग दरिसणाई कमा // 340 // तिन्नि उसहस्स तित्थे, जायाइं सीअलस्स ते दुन्नि / दरिसणमेगं पास-स्स सत्तम वीरतित्थमि // 341 / / छाया-जनं शैवं साङ्घयं, वेदान्तिकनास्तिकानां बौद्धानाम् // वैशेषिकाणामपिमत-मिमानि सप्त दर्शनानि क्रमात् 340 - त्रीणि ऋषभस्य तीर्थे, जातानि शीतलस्य ते चोभे // दर्शनमेकं पार्श्व-स्य, सप्तमं वीरतीर्थे च // 341 // ભાવાર્થ_જૈનદર્શન, શિવદર્શન, અને સાંખ્યદર્શન, તેમજ વેદાંતિક, નાસ્તિક, બૌધ્ધ, અને વૈશેષિક દર્શન એમ સાત દર્શને મુખ્ય જાણવાં. તેમાંથી જેન, શિવ, અને સાંખ્ય એ ત્રણ દર્શને શ્રી ત્રિષભદેવના તીર્થમાં ઉત્પન્ન થયાં, વેદાંતિક અને નાસ્તિક એ બે દર્શન શ્રી શીતલનાથના તીર્થમાં ઉત્પન્ન થયાં, બૌદ્ધ દર્શન શ્રી પાર્શ્વનાથના તીર્થમાં
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy