SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 181 મને દંડ, વચનદંડ અને કાયદંડરૂપ ત્રણ દંડથી વિરતિપામવારૂપ, ચારકષાયને ત્યાગ-ક્રોધ, માન, માયા અને લેભ, તેના ત્યાગરૂપ. એમ સત્તર પ્રકારને સંયમ સાધુએ આરાધે છે. અથવા બીજા પ્રકારે સંયમના સત્તર ભેદ નીચે ગણાવે છે કે 294 मूल-पुढवि 1 दग 2 अगणि 3 मारुष 4, वणसइ 5 वि-६ . ति 7 चउ 8 पणिदि 9 अज्जीवे 10 / / पेहु 11 प्येह 12 पमन्जण 13, परिठवण 14 मणो 15 16 काए 27 22. ' ' . ' ' छाया-पृथ्व्युदकानिमारुत-वनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाऽजीवा; प्रेक्षोत्प्रेक्षापमार्जन,-परिष्ठापनमनोवाक् कायाः // 29 // - ભાવાર્થ-પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, બે ઇંદ્રિય તેઈદ્રિય, ચતુરઇંદ્રિય અને પદ્રિય અનેક પ્રકારના જીવને દુઃખ આપવાથી દૂર રહેવારૂપ નવ પ્રકારને જીવ સંયમ જાણ. અજીવ સંયમ એટલે પુસ્તક વસ્ત્ર તૃણુ પાત્ર અને આહાર આદિને ઉત્સર્ગથી ગ્રહણ ન કરવારૂપ સંયમ. પરંતુ અપવાદથી એ પાંચને ચતના પૂર્વક ગ્રહણ કરવારૂપ પણ સંયમ છે, કહ્યું છે કે - . दुप्पडिलेहिअ दूस, अद्धाणाई विचित्तगिम्हति // .. धिप्पइ पुत्थयपणगं, कालिअनिज्जुत्तिकोसट्टे // 1 // - અર્થ—ઉત્સર્ગથી તે કાલિક સૂત્રની નિયુક્તિ જણાવે છે કે-પુસ્તક આદિ પાંચને ગ્રહણ કરવું તે ગ્રામાદિ વગેરે કાલમાં સંપૂર્ણ નહિ પડિલેહાયેલું ગ્રહણ કરવાથી દેષ ઉત્પન્ન કરે છે જેના હવે અહીં કોઈ શંકા કરે છે કે પુસ્તકાદિ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy