SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થશ્રી ઋષભદેવનામનઃ પર્યવજ્ઞાની મુનિઓની બારહજાર સાડા સાતસો અથવા સાડા છસોની સંખ્યા જાણવી 1 શ્રી અજીતનાથને બાર હજાર પાંચસે અથવા સાડા પાંચસો 2 શ્રી સંભવનાથને બાર હજાર દેઢ 3 શ્રી અભિનંદનજીનને અગીયાર હજાર છસોને પચાસ 4 શ્રી સુમતિનાથને દશહજારસાડાચારસે 5 શ્રી પદ્મપ્રભને દશહજાર ત્રણસો 6 શ્રી સુપાશ્વનાથને નવહજાર એકસો પચાસ 7 શ્રી ચંદ્રપ્રભને આઠ - હજાર 8 શ્રી સુવિધિનાથને સાત હજાર પાંચસો 9 શ્રી શીતલનાથને સાત હજાર પાંચસો 10 શ્રીશ્રેયાંસનાથ ને છહજાર 11 શ્રી વાસુપૂજ્યને છહજાર 12 શ્રી વિમલનાથને પાંચ હજૂર પાંચસે 13 શ્રી અનંતનાથને પાંચ હજાર 14 શ્રી ધર્મનાથને ચાર હજાર પાંચસો 15 શ્રી શાંતિનાથને ચાર હજાર 16 શ્રી કુંથુનાથને ત્રણહજાર ત્રણસો ચાલીસ 17 શ્રી અરનાથને બેહજાર પાંચસો એકાવન 18 શ્રી મહિલનાથને એક હજાર સાતસો પચાસ 19 શ્રી મુનિસુવ્રતજીને એક હજાર પાંચસે 20 શ્રી નેમિનાથને બારસને - પચાસ અથવા સાઠ 21 શ્રી નેમિનાથને એક હજાર 22 શ્રી પાર્શ્વનાથને સાડાસાતસો 23 શ્રી મહાવીરદેવને પાંચસો 24 મન ૫ર્યવજ્ઞાનીની સંખ્યા હતી. સર્વ જીનવરના સમનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા એક લાખ પીસતાલીસ હજાર પાંચસોને એકાંણું (14551) દર 51 ૨૫રા રપ૩ મારપા મનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા ગણના રૂપ ૧૧૭મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વે નવરના અવધિ જ્ઞાનીઓની સંખ્યા જણાવે છે मूलं-अह ओहिनाणिनवई 1 चउनवई 2 उन्नवइ 3 अठणा
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy