SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિનાથને પાંચ લાખને સોળહજાર 5 શ્રી પદ્મપ્રભને પાંચ લાખ પાંચ હજાર 6 શ્રી સુપાર્શ્વનાથને ચાર લાખ ત્રાંટુહજાર 7 શ્રી ચંદ્રપ્રભને ચાર લાખ એકાગ્રુહજાર 8 શ્રી સુવિધિનાથને ચાર લાખ ઈકોતેર હજાર 9 શ્રી શીતલનાથને ચાર લાખને અઠ્ઠાવન હજાર 10 શ્રી શ્રેયાંસનાથને ચારલાખ ને અડતાલીસ હજાર 11 શ્રી વાસુપૂજ્યને ચાર લાખ છત્રીસ હજાર 12 શ્રી વિમલનાથને ચાર લાખ વીસ હજાર 13 શ્રી અનંતનાથને ચાર લાખ ચૌદ હજાર 14 શ્રીધર્મનાથ પ્રભુને ચાર લાખને તેર હજાર 15 શ્રી શાંતિનાથને ત્રણ લાખ ત્રાંસુહજાર 16 શ્રી કુંથુનાથને ત્રણ લાખ એકાસીહજાર 17 શ્રી અરનાથને ત્રણ લાખ બેતેર હજાર 18 મલ્લિનાથને ત્રણ લાખને સીત્તેર હજાર 19 શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રણ લાખને પચાસ હજાર 20 શ્રી નમિનાથને ત્રણ લાખને અડતાલીસ હજાર ર૧ શ્રી નેમિનાથને ત્રણ લાખ છત્રીસ હજાર રર શ્રી પાર્શ્વનાથને ત્રણ લાખને ઓગણચાલીસ હજાર 23 શ્રી મહાવીર સ્વામીને ત્રણ લાખ અઢાર હજાર 24 શ્રાવિકા - પરીવાર હતે ર૪૩ કર૪જા પાર૪પા હવે સર્વજીનવના શ્રાવક તથા શ્રાવિકાની કુલ સંખ્યા જણાવે છે. - मूलं-पणपन्नलक्ख अडया-लीससहस्सा य सावया सव्वे॥ इगकोडी पण लक्खा, अडतीस सहस्ससडीओ।।२४६॥ છાણી-rગ્ન પન્નારાષ્ટક્ષા થઇ રહ્યાાસાનિ શ્રાદ્ધાર सर्वे / एककोटीपञ्च लक्षाण्यष्टत्रिंशत्सहस्राणि श्राद्धयः | | 246 છે.
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy