SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 109 છાત્રાહરજૂ, કામrfસ કિર્તીશું પવિનોના ? 'नव चातुर्मासिकानि देत्रिमासिके सार्द्धद्विमासिके द्वे॥१७५ पद्विमासिकानि द्वे सार्द्धमासिके द्वादश तथैकमासिकानि / द्विसप्ततिर मासिकानि, प्रतिमाद्वादशाष्टमैश्च // 176 // द्विचतुर्दशक्षपणे-निरन्तरं भद्रादिप्रतिमात्रिकम् / द्विशतकोनत्रिंशच्छष्टानि, पारणकानि त्रिशतैकोनपञ्चाशत् ભાવાર્થ–-શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા દિવસે ચતુભક્ત-ઉપવાસ કર્યો હતે. એક છ માસિક પૂર્ણ કર્યું, (1) બીજું પાંચ દિવસ ઓછા છ માસિક (2) નવ ચાતુર્માસિક ઉપવાસ (3) બે સૈમાસિક (૪(બે અઢી માસિક (5) છ દ્વિમાસિક (6) બે દેઢ માસિક (7) બાર એક માસિક (8) બેતર પક્ષક્ષમણ (અર્ધ માસક્ષમણ) (9) અઠ્ઠમ ભક્તવડે બાર પ્રતિમાઓ (10 ) બે, ચાર અને દશ ઉપવાસવડે આંતરરહિત ભદ્ર, મહાભદ્ર અને સર્વતે ભદ્ર એ ત્રણ પ્રતિમાઓ અનુકએ વહન કરી હતી. તેમજ બસ અને ઓગણત્રીશ છઠભક્ત કર્યા હતાં, સાડાબાર વર્ષ અને પંદર દિવસમાં એકંદર ત્રણ અને એગણપચાશ (349) પારણુ થયાં હતાં. છસ્થ કાલમાન નામે (84) મું સ્થાનક સમાપ્ત છે ગા૧૭૭ હવે પ્રમાદકલ અને ઉપસર્ગોને કહે છે. मूलम्-वीरु 1 सहाण 2 पमाओ, अंतमुहुत्तं तहेव होरत्तं / उवसग्गा पासस्स य, वीरस्स य न उण सेसाणं // 178 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy