SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જ અસંખ્યાત જન સહસ્ત્ર અને પહોળાઈમાં સંખ્યાત જન સહસ્ત્ર છે. કોઈ એક દેવ ત્રણચપટી વગાડી એ જેટલા સમયમાં એકવીસ વાર જબુદ્વીપની પ્રદક્ષિણા કરી શકે તે દેવ છ માસ સુધી ફરે. પરિભ્રમણ કરે તે પણ એક કg રાજીને પાર પામી શક્યું નથી. એવી વિશાલ કૃષ્ણરાજી છે. વળી તે આઠે દિશાઓના આઠ આંતરાઓમાં આઠ વિમાન હોય છે અને એક વિમાન તેના મધ્યભાગમાં હોય છે. તે નવ વિમાનેનાં નામ– ઈશાન કોણમાં અચિમ્ નામે વિમાન છે. (1) પૂર્વ દિશામાં અચિંષમાલીવિમાન છે (2) અગ્નિકોણમાં વેરેચન નામે વિમાન છે. (3) દક્ષિણ દિશામાં પ્રશંકર નામે વિમાન છે. (4) નૈરૂતમાં ચંદ્રાભ નામે વિમાન છે. (5) પશ્ચિમમાં સૂર્યાભ વિમાન છે (6) વાયવ્યકોણમાં શુભ નામે વિમાન છે. (7) ઉત્તરદિશામાં સુપ્રતિષ્ટ નામે વિમાન છે. (8) મધ્યમાં રિષ્ટાભ નામે વિમાન છે. (9) આ નવ વિમાનમાં આઠ સાગરેપમ આયુષ્મી રિતાવાળા કાંતિક દે વસે છે. વળી તેઓ સાત કે આઠભવે સંસારબ્રમણ કરી મેક્ષે જાય છે. પહેલા બે વિમાનમાં સાત સાતસે, ત્રીજા ચેથામાં ચઉદ હજાર, પાંચમા છઠ્ઠામાં સાત હજાર, સાતમા આઠમા નવમામાં નવહજાર દે વસે છે. હવે લેકાંતિક દેનાં નામ ગ્રંથકાર જણાવે છે. मूलम्--सारस्सय माइच्चा बहि वरुण गद्दतोय तुसिआ य / વાવાદ શનિવા, રિટા વોહિંતિ નિગના રૂ छाया--सारस्वता आदिल्या-वाहवरुणगदतोयतुषिताश्च / अन्याबाधाऽऽग्नेया-रिष्टा बोधन्ति जिननाथान् // 14 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy