SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ શ્રી મહાવીર સ્વામી પર્યત જાણ. 131-132 છે પ્રમાણુગુ દેહ માને કહ્યું સ્થાનક ( પ૧ ) મું સંપૂર્ણ હવે છોને આહાર તથા વિવાહ કહે છે. मलम्-सव्वे सिमुणो अमयं, तो उत्तरकुरुफले गिहे उसहो / सेसा उ ओयणाई, अँजिंसु विसिठमाहारं // 133 // सव्वेसिं वयगहणे, आहारो उग्गमाइपरिसुद्धो। मल्लिं नेमि मुत्तं, तेसि विवाहो अ भोगफला // 134 // छाया-सर्वे शिशवोऽमृतं, तत उत्तरकुरुफलैहे ऋषभः / शेषास्तु-ओदनादि, बुभुजिरे विशिष्टमाहारम् // 133 / / सर्वेषां व्रतग्रहणे, आहारउद्गमादिपरिशुद्धः। मल्लिं नेमि मुक्त्वा, तेषां विवाहश्च भोग्यफलात् // 134 // . ભાવાર્થ સર્વછાવરે બાલ્યાવસ્થામાં કેદ્રોએ પ્રભુના અંગુઠામાં સ્થાપન કરેલા અમૃતનો આહાર કરતા હતા, ત્યાર બાદ કૌમાર–ચૌવન અવસ્થામાં શ્રીષભદેવ પ્રભુ દેવેંદ્રોએ ઉત્તર કુરૂક્ષેત્રમાંથી આણઆપેલ કલ્પવૃક્ષનાં સુદર ફોને આહાર કરતા હતા. બાકીના ત્રેવીસ તીર્થ કરે એદિનભાત આદિ મધુર આહાર લેતા હતા. વળી સર્વ જીનવારે વ્રત ગ્રહણ કર્યા પછી ઉદ્ગમાદિક બેતાળીશદેષ હિત–શુદ્ધ આહાર લેતા હતા, છનવરાના આહાર સંબંધી આવનમું સ્થાનક (22) સમાપ્ત. શ્રી મલ્લિનાથ અને નેમિનાથ જીતેંદ્ર વિના બાધના આવીશ નેઢોએ જિલ્લાહ જાતો અને ભેશ્ય ફળમા ઉદય હોવાથી તેમણે વિષય
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy