________________ આભાર..! અનુમોદનીય.. અનુકરણીય...! શાસ્ત્રશ્ચંદ્રમાલા ના એક થી દસ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી સુરત તપગચ્છા રત્નત્રયી આરાધક સંઘ Clo વિજયરામર્ચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન, આરાધના ભવન રોડ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૨ તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી.. અનુમોદના કરીએ છીએ...! શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ..! - શાસ્ત્રઅંસ્થામાલા.