SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાલેખોને અનુવાદ જીવસિંહ, લખમસિંહ, આસચંદ્ર, અભયસિંહ, વસતા, થિરા, પદમ, હરિપાલ અને દિહા, તેના પુત્ર નરદેવ ... વીજા, પ્રતાપ, ટીકા... ....ગગલ વગેરેએ (આ બિંબ બિંબ ભરાવ્યું. ) ૪૩૨) સં. ૧૪૫૪ના વૈશાખ સુદિ ૧૨ ને રવિવારે પિપ્પલાચાર્યગચ્છીય શ્રીસુમતિસૂરિજીની પ્રતિમા શ્રીસેમપ્રભે બનાવરાવી અને તેની શ્રીવીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૪૩૩) દેવા જયસિંહ અને નરસિંહની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૪૩૪ થી ૪૩૮) (આ પાંચ લેખો ત્રુટિત છે. એટલે એની પૂરી માહિતી આપવી શકય નથી. છતાં ત્રુટક લેખમાંથી સામાન્ય રીતે આટલી હકીકત તારવી શકાય)–૪૩૪ થી ૩૬ લેખોમાં શ્રીનાણકીયગચ્છ આપેલ છે. ૪૩૫ માં “દુર્લભે ધર્મનિમિત્તે બિંબ ભરાવ્યું ” ૪૩૭ માં “અમુક ગચ્છના સાદીના પુત્ર વરણાગે ભાઈ પુનડના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.” વગેરે. (૪૩૯) શ્રીવાયડીયગચ્છના ધવલ શ્રાવકે વીરદેવને કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું. (૪૪૦) શ્રી બ્રહ્માણયગ૨છના સુરપાલે આ બિબ ભરાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy