SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણા ત્યાં એ જ સમયમાં મદિરા બધાવ્યાં હેાય તેા તે કઇ રીતે અસ’ભવિત નથી. ૪૮ '' ઘણા ઇતિહાસના વિદ્વાનાની માન્યતા છે કે, “ શ્રીવીર ભગવાન છદ્મસ્થપણામાં મારવાડ, ગૂજરાત કે સૌરાષ્ટ્રમાં વિચર્યા નથી. ” પણ આ લેખથી એ માન્યતા ફેરવવી પડશે.જ ૪ ભગવાન ક્રયા વર્ષોંમાં મરુદેશમાં વિચર્યોં હતા; એ સબંધમાં વિચાર કરતાં જણાય છે કે (શ્રીલ્પસૂત્રની સુધિન્ના ટીજાને આધારે) શ્રીવીર ભગવાન છદ્મસ્થપણાના સાતમા અને આર્ડમા ચેામાસાની વચ્ચે ગાભૂમિમાં વિચર્યાં. ગામિ એટલે ત્રજંદેશ (મથુરાની આસપાસને પ્રદેશ) માનવામાં આવે તે ત્યાંથી આખ્ સુધી એ અરસામાં ભગવાન વિચરી ગયા હોય તે તે અસ ંભવિત નથી. પણ એમ માનવામાં એક આપત્તિ આવે છે અને તે એ કે ભગવાને (ગુજરાતી) કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધેલી હાવાથી તે સમયે ભગવાનના છદ્મસ્થપણાનું સાતમું નહિ પણ આઠમું વર્ષોં લાગી ગયું ગણાય. છતાં સામીપ્ટપણાને લીધે તેને સાતમુ' વ` જ માની લેવામાં આવે તે પણુ ભગવાન જે વર્ષમાં ત્યાં વિચર્યાં હાય એ જ વર્ષોંમાં ભગવાનની મૂર્તિ બને, મંદિર બધાય અને તેની પ્રતિષ્ઠા પણ થઈ જાય એ બનવાયેાગ્ય માની શકાય નહી. ત્યારે બીજી કલ્પના કરવી જોઈએ અને તે એ કે ભગવાન ચેાથા–પાંચમા ચામાસા વચ્ચે લાઢા દેશમાં પધાર્યાં છે. લાઢાવિષય એટલે લાટ દેશ (ભરુચની આસપાસને પ્રદેશ) આ અ જો વિદ્વાનાને માન્ય હાય તેા મગધ દેશમાં જતાં કે ફરતાં ભગવાન અમુ ભૂમિમાં વિચર્યો હોય. જો આ વાત સાચી જ હોય તો તે અરાબર સંગત પણ થઈ શકે છે કે, ભગવાન પાંચમા વર્ષોમાં આખૂની આસપાસમાં વિચર્યાં અને ત્યારપછી તે ભૂમિમાં ભકત શ્રાવકાએ મંદિશ બધાવ્યાં, મૂર્તિઓ કરાવી અને તેની છદ્મસ્થપણાના સાતમા વર્ષોમાં પ્રતિષ્ઠા કરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy