SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણા રસ્તા ઉપર જ આબૂ કેમ્પની સડકે મા॰ ન.૧૬ થી લગભગ એક દોઢ લીઁગ ઉપર જ છે. આ સિરાહી રાજ્યની સાંતપુર તહેસીલમાં છે. 30 જૈનમદિર : આ ગામમાં એક પ્રાચીન જૈન મંદિર સાબૂત છે. તેમાં શ્રીઆદિનાથ ભગવાનની એક ખંડિત મૂર્તિ પર સં॰ ૧૫૮પના લેખ છે અને એક પગલાંજોડી નવી છે; તે મને મદિરમાં છૂટાં પડેલાં છે. મંદિરમાં મૂળ ગભારા, ગૂઢમંડપ, તેની આગળ ચાકી અને ભમતી છે. મુખ્ય દરવાજાની બંને બાજુએ આસરીવાળી એ આરડીએ છે. દરવાજાની બહાર ઘેાડી જગ્યા છૂટી પડી છે; તેમાં ધર્મ શાળા તરીકેનું એક મકાન ભીતા સાથે ઊભું છે. છાપરું પડી ગયું છે. લગભગ ૪૦ વર્ષ પહેલાં શ્રીયુત જુવાનમલજી સિંઘીએ પરિશ્રમ કરીને ઉક્ત મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યેા છે. ત્યારપછી કેટલુંક જીર્ણોદ્ધારનું કામ હાલમાં જ થયુ' હાય તેમ જણાય છે. પણ આ મંદિરની પ્રતિષ્ઠા થઈ નથી. ભગવાનની પ્રતિષ્ઠા કરાવીને એક મૂર્તિ બિરાજમાન કરાવવાની જરૂરત છે અને કેટલેક સ્થળે મરમ્મત તથા ધર્મશાળાને સુધરાવવાની જરૂર જણાય છે. આબૂના રસ્તા પરનું આ ગામ હાવાથી સાધુ-સાધ્વીએ અને પગે ચાલીને ઉપર જનારાં શ્રાવક-શ્રાવિકાઓને, દેલવાડા ૧૮ માઈલ સળંગ ચાલવું પડે છે. વચ્ચે વિશ્રાંતિયેાગ્ય સ્થાન નથી. જે આ સ્થાનમાં સગવડ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy