SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા અંબાજી ગામમાં અંબાજી માતાનું વિશાળ અને ભવ્ય મંદિર છે. મંદિરમાં મૂર્તિ નથી પરંતુ શૃંગાર વડે અંબાજીની આકૃતિ બનાવે છે. મંદિરની સામે એક બાંધેલી પગથિયાવાળી સુંદર વાવ છે. ગામમાં લગભગ ૧૨૫ ધર્મશાળાઓ છે. ચારે બાજુએ બાંધેલે પગથિયાવાળા એક કુંડ છે અને વસ્તી પણ ઠીક પ્રમાણમાં વસી ગઈ છે. અહીં દરવાજા આગળ લેવાતું મુંડકું :—ચાર તીથોમાંથી ગમે તે-૧ અંબાજી, ૨ કુંભારિયાળ, ૩ કોટેશ્વર અને ૪ ગબ્બરમાં જનારા યાત્રાળુએ પાસેથી દાંતા રાજ્ય લે છે. પુરુષના રૂા. ૧૫૫ા, સ્ત્રીના નાના, બ્રાહ્મણના નાના; એક દિવસના બાળકનું પણ મુંડકું ચૂકવવું પડે છે. અંબાજીની પાસે ગબ્બર” નામનું તીર્થ છે, તે અંબાજીનું મૂળ સ્થળ હાવાનું કહેવાય છે. ખરાડીથી અંબાજી સુધીની પાકી સડક થેાડાં વર્ષો પહેલાં થઈ છે અને મેટર સીસ ચાલુ છે. ૩. કુંભારિયાજી ( આરાસણ ) ૮ અંબાજીથી દક્ષિણ દિશામાં ૧૫ માઈલ ઉપર નદી કિનારે “ કુંભારિયાજી” નામનું જેનેાનું તીર્થ ધામ છે. શિલાલેખમાં આ તીર્થ “આરાસણાકર”ને નામે પ્રસિદ્ધ છે. હાલમાં ૫ જૈન મંદિર, ૧ હિંદુ મંદિર, જૈન ધર્મશાળા, જૈન કારખાનું, બગીચા વગેરે છે; આ સિવાય કાઈ ઘરની વસ્તી નથી. આ તીર્થ દાંતા રાજ્યની હદમાં આવેલું છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy