SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ દલદર નામ છે. ઉપર્યુક્ત બંને લેથી જણાય છે કે આ મંદિર અને ગામ ૧૧ મા સૈકાથી પ્રાચીન લેવું જોઈએ. જૂના પરિકરના ટુકડા કાઢી નાખેલા બહાર પાડ્યા છે. તેમાં છત્રની જગ્યાએ ફણ છે. તેથી આ પરિકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હોવું જોઈએ. આ મંદિરમાં કુલ આરસની મૂર્તિઓ ૬ છે, તેમાં એક સાવ નાની મૂર્તિ છે. પગલાં જેડી ૧ છે. ધાતુની મૂર્તિ એકે નથી. જીર્ણોદ્ધારની જરૂર છે. અહીં શ્રાવકનાં ઘર ૪ છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. ૫. દેલદર . કીવરલીથી પૂર્વમાં ૩ માઈલ અને કીવરલીના સ્ટેશનથી અગ્નિખૂણામાં ૨ માઈલ દૂર “દેલદર” નામનું ગામ છે. આ ગામ સાંતપુર તહેસીલમાં આવેલું છે. શ્રી સંભવનાથ ભવનું મંદિરઃ અહીં મૂના, શ્રીસંભવનાથ ભગવાનનું એક મંદિર છે, તેમાં મૂહનાની મૂર્તિ પ્રાચીન, મનહર અને પંચતીર્થીના પરિકરયુક્ત છે. ગભારાના દરવાજા બહાર, દરવાજા પાસે જ બને બાજુએ સામસામા બે પ્રાચીન કાઉસગ્ગિયા નવીન આકૃતિવાળા અને સનેહર છે, પણ પાસે અર્ધ સર્પમનુષ્યની આકૃતિવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy