SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ REC કાદરશા છે. આ સ્થાન ઉપાશ્રય ”ના નામથી જ ઓળખાય છે અને જે ઉપર્યુકત મૂર્તિઓ છે, તે મણિભદ્રના નામથી પૂજાય શામળાજીનું મંદિર : cr ઉપાશ્રયની પાસે જ “ શામળાજી”નું એક વૈષ્ણવ મંદિર છે. તેના મૂળગભારામાં મંગળમૂત્તિ તરીકે ગણેશજીની મૂર્ત્તિ છે. પરંતુ આગળ મંડપના મુખ્ય દરવાજામાં મંગલમૂર્તિ તરીકે શ્રીતીર્થ કર ભગવાનની મૂર્ત્તિ કાતરેલી છે. તેથી સ્પષ્ટ રીતે જણાય છે કે ઉપાશ્રયના ઘર–દેરાસરના ક‘પાઉન્ડને દરવાજો પડી ગયા હશે, જે આખા ને આખા શંખવટી સહિત લાવીને આ મંદિરમાં લગાવી દીધા છે. આખા દરવાજો એક જાતના કાળા પથ્થરાના તથા એકસરખી ઘડાઈથી અનેલેા છે અને તે પથ્થરો બધા ઉપાશ્રયના જેવા જ પથ્થરા છે, અથવા આની નજીકમાં કેઇ જૈન મંદિર પડી ગયેલું હાય અને તેના દરવાજો આખા અહી લગાવી દીધા હાય. કાઈક ઘરડા પુરુષા કહે છે કે, આ શામળાજીનું મ ંદિર છે, તે મૂળે જૈનમ ંદિર હતું તેના મૂળગભારા અને શિખર પડી જવાથી પાછળથી એટલા ભાગમાં ઈંટાનું નાનું શિખર નવું કરાવીને તેમાં શામળાજીની મૂર્તિ પધરાવી છે. શામળાજીના મંદિર પાસે જ એ ઊંચા ચાતરા છે. તેમાં કારણીવાળા ઘુમ્મટ, તથા ચાકીઓના પથ્થરા ચણેલા નજરે પડે છે. તેથી કદાચ આ ગામમાં ઘર-દેરાસર સિવાય બીજી જૈનમદિર હાય અને તે તૂટી પણ ગયું હાય અને તેના દરવાજો તેમજ પથ્થરો બધા અહીં લગાવેલા હાય. '' આ ગામમાં શ્રાવકાની વસ્તી નથી. રાવળ વગેરે લેાકેાનાં આશરે ૫૦ ઘરો છે. વીશમી સદીમાં અહીંથી શ્રાવકાની વસ્તી For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy