SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અદાચલ પ્રદક્ષિણા શૃંગારચાકી અને તે આખી લાઈનમાં આસરી ( ઢલાણુ ) વગેરેથી યુક્ત છે. તેમાં મૂળગભારા, ગૂઢમંડપ, ચાર ચોકી, મુખ્ય દરવાજો તથા દલાણુના થાંભલા વગેરે હજી ઊભા છે. મૂળગભારાની બંને બાજુની ભીંત પડી ગઈ છે, શિખરના ઘણા ભાગ પડી ગયા છે, ગૂઢમંડપ અને ચાર ચોકીની છત હજી કાયમ છે, કાટની ભીંતના ઘણા ભાગ હજી ૬–૮ ફૂટ ઊંચો ઊભા છે, કેટલાક ભાગ પડી ગયા છે. ૨૦૧ મૂળગભારાના દરવાજાના મારશાખની ઉપરના પથ્થરમાં મંગળમૂર્તિ સહિત પાંચ જિનમૂત્તિઓ કોતરેલી છે; અને ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બારશાખની ઉપર પથ્થરમાં મંગળમૂર્ત્તિયુક્ત તીર્થંકરની ૬ મૂર્તિઓ કાતરેલી છે. આ અને દરવાજા સુંદર કારણીવાળા હજુ ચે ઊભા છે. તેમાં જરા ચે નુકસાન થયું નથી. આ. આ મંદિરમાં પરિકરની ગાદી ૧ છૂટી પડી છે. તેના પર સ૦ ૯૦૨ ના લેખ છે, તથા ચાર સ્ત ંભા પર ૧૨ મી શતાબ્દિના લેખા છે. આ મંદિરના સ્તંભા, દરવાજા, ગાખલા, કુંભી, ચાકી, પાટ, છત, છજા' વગેરે પથ્થરનાં છે, બાકીની ભીંતે ઇંટાની ઘણી જૂની જણાય છે, એકંદરે મંદિર ઘણું પ્રાચીન હાય તેમ જણાય છે. અહીંની ઇંટા લંબાઈમાં ૧૩-૧૪ ઈંચ, પહેાળાઈમાં ૯-૧૦ ઈંચ અને જાડાઈમાં રા–રા ઈંચની છે, ઉપર્યુક્ત મંદિરની ૩ મૂર્તિએ દીયાણાજીના મંદિરની ભ્રમતીની એક ઓરડીમાં સ્થાપન કરેલી છે. તેમાં બે મૂર્તિઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy