SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ arzigut કહેવાય છે કે આ મંદિરના મૂળ ના નું બિંબ શત્રુંજ્યના તેરમા ઉદ્ધારનું છે. ચૌદમા ઉદ્ધાર વખતે આ મૂર્તિને શત્રુંજયની ગુફામાં પધરાવેલી, ત્યાંથી લાવીને અહીં સ્થાપન કરવામાં આવી છે. મૂળ ના. ને એક અંગુઠો અને બહારના મોટા બંને કાઉસગ્નિયાનાં આંગળાં ખંડિત થયેલાં છે, તેથી તેને ઠીક કરાવવાની જરૂર છે. ગૂઢમંડપની મોટી મૂર્તિની પસલીને અરધો ભાગ ન કરાવ્યું છે. તેના ઉપર લેપ કરાવવાની જરૂર છે. છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર, શૃંગારકી અને ભમતીમાં જમણા હાથ તરફની ત્રણ ખાલી દેરીઓ તથા કોટટ્યુત બનેલું છે. મૂળ નાગ સહિત પંચતીર્થીના પરિકરવાળી મૂર્તિઓ ૨, મોટા કાઉસગ્ગિયા ૨, ત્રિીથનું ખાલી પરિકર ૧, આદીશ્વર ભગવાનનાં પગલાં જેડી ૧ અને ધાતુની પંચતીથી ૧ છે. શૃંગારકીની બહાર જમણા હાથ તરફ ધર્મશાળા, માટે મેટો એરડે છે અને ડાબા હાથ તરફ પણ એરડાની ભી તે વગેરે બધું બનેલું છે. ફક્ત માથે છાપરું નંખાવવું જ બાકી છે. ધર્મશાળાને પહેલો એરડે તૈયાર છે, તેમાં મરમ્મત કરાવવાની જરૂર છે. ત્યાર પછીના કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાની ભીંત તથા દરવાજાની મરમ્મત કરવવાની ખાસ જરૂર છે. જે મરમ્મત કરાવવામાં નહિ આવે તે ભીંત પડી જાય તેમ છે. મંદિરમાં આરસ જડાવવાનું તથા સાધારણ મરમ્મતનું કામ ચાલે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy