SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શામળાજીનુ મંદિર “ ગામની અંદર વિષ્ણુ (શામળાજી)નું એક મંદિર છે; જે લગભગ ૬૦૦ વર્ષ પૂર્વનું હાય; એવું અનુમાન થાય છે. તેની પાસે એક શિવાલય પણ છે. તે પણ એ જ સમયમાં અનેલું હશે. ” ૬૯. સેરનાથ–વીસેાલુ નાંક્રિયાથી પૂર્વ દિશામાં ઝડાલીના રસ્તે ૧ માઈલ નામનું ગામ આવે છે. દૂર નદીને કિનારે “ વીસેાલુ હાલમાં આ ગામ ઉજ્જડ છે. અનુદાચલ પ્રદક્ષિણા •99 શ્રીપાર્શ્વનાથ ભનુ મંદિરઃ અહીં નદીકિનારે મૂ ના॰ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. આ સ્થળને લેાકેા “ સેરનાથ ” કહે છે. અહી ૪ જિનમિંખ છે. જીર્ણોદ્ધારની જરૂર છે. અહીંના વાણિયા ગુજરાતના સૂરત જિલ્લામાં રહે છે. અહીંથી પાછા નાંઢિયા આવ્યા. Jain Education International ૭૦. લાટાણા નાંઢિયાથી નૈઋત્ય ખૂણામાં ૩ માઈલ અને બનાસ સ્ટેશનથી અગ્નિખૂણામાં ૬ માઈલ દૂર મગરીની આથમાં *facìgt (pazı gfagia y. 32 @yzal. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy