SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા ચોવિસીના આરસના પટ્ટ-૨ (તેમાં એક સાબૂત છે. બીજામાં ત્રણ ભગવાન ખંડિત છે.) ભમતીમાં પરિકરવાની પંચતીર્થીની મૂર્તિએ-૪ પરિકર વિનાની મૂર્તિઓ-૬ પરિકરવાની વિતીથીની મૂર્તિઓ–૨ ભગવાનના ખંડિત પરિકરના ટુકડા– પરિકરવાળી અંબિકાદેવીની મૂર્તિ–૧ યક્ષની મૂર્તિ-૨ તરણના સ્તંભના ટુકડા-૪ (જેમાં ભગવાનની સુંદર મૂત્તિઓ કોતરેલી છે.) પરિકરથી અલગ થયેલા કાઉસગ્ગિયા–૨ ભમતીમાં કુલ ૪૨ દેરીઓ છે અને મૂળગભારા. ઉપરના શિખર સાથે કુલે ૪૩ શિખરે છે. બાકી બધી જગ્યાએ ઘુમ્મટ છે. બહારના મેટા મંદિરમાં આરસની લાદીઓ જડાવવા વગેરેનું કામ ચાલે છે. દેખરેખ તથા સારી રીતે પૂજાપ્રક્ષાલન થવાની અને ચક્ષુ-ટલાં લગાવવાની ખાસ જરૂર છે. એક જ પૂજારી બંને મંદિરમાં પૂજા કરવા ઉપરાંત પંચનું કામ પણ કરે છે. આવા મોટા અને વિસ્તારવાળા મંદિરમાં એક જ માણસ બધે પહોચી વળે; એ અશક્ય છે. (૨) શ્રી શાંતિનાથ ભ૦નું ઘર-દેરાસર : આ ગામમાં નવી જૈનધર્મશાળા થઈ છે, તેની પાસે જ જૂના ઉપાશ્રયમાં કે જ્યાં યતિજીની ગાદી પણ છે, ત્યાં એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy