SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતગઢ २४७ ઉક્ત મંદિરથી આગળ ચાલતાં વસંતગઢને બીજી તરફને પથ્થરને મોટો દરવાજો આવે છે, તેને ઉપર ભાગ પડી ગયું છે. બંને બાજુની ભીતે ઊભી છે. આ દરવાજાની અંદરના ભાગમાં ઉપર્યુક્ત મંદિરની આસપાસ ચારે તરફ પડી ગયેલાં મંદિરે અને મકાનનાં ભગ્નાવશેષ પડેલાં જેવાય છે. ગામની પ્રાચીનતા આ વસંતગઢને “વસંતપુર” પણ કહે છે. જોકેમાં આ “વાંતપરાગઢ” નામે પણ પ્રસિદ્ધ છે; જે વસંતગઢને અપભ્રંશ છે. સિરોહી રાજ્યના ઘણાં પુરાણુ સ્થાનેમાંનું આ એક છે. આજ સુધી આ રાજ્યમાં જેટલા શિલાલેખ મળ્યા છે, તેમાં સૌથી પ્રાચીન શિલાલેખ વિ. સં. ૬૮૨ (ઈ. સ. ૬૨૫)ને અહીંથી મળે છે. આ લેખ પથ્થરેના ઢગલામાંથી મળી આવે છે. “આ લેખથી જણાય છે કે, “અહીંની એક પહાડી ઉપર ક્ષેમકરી (માર્યા) નામની દેવી; જેને લેકે નીમેલ માતા પણ કહે છે, તેનું મંદિર સત્યદેવ નામના પુરુષે સં. ૬૮૨ માં બંધાવ્યું હતું. (તેને જીર્ણોદ્ધાર ડાં વર્ષો પહેલાં જ થયે છે.) આ મંદિર બન્યું તે સમયે આ પ્રદેશ વર્મલાત રાજાના અધિકારમાં હતું. આબુ તથા તેની આસપાસના દેશ ઉક્ત રાજાના સામંત રાજિલ્લના અધિકારમાં હતું, જે વજીભટ (સત્યાશ્રય)ને પુત્ર હતે.” વર્મલાત રાજા ક્યા વંશને હતું, એ સંબંધમાં ઉક્ત લેખમાં કંઈ પણ લખ્યું &ણોલી પાડ્યા તાર પૃ. ૨૯ ઉપરથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy