SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર અબુદાચલ પ્રદક્ષિણા અહીં પિરવાડ શ્રાવકેનાં ઘર ૫ અને ઓશવાળ શ્રાવકનાં ૩ ઘર છે. ગોપાળજીનું મંદિરx અહીં ગેપાળજીનું મંદિર પુરાણું છે. તેની મરમ્મત પાછળથી થયેલી છે. આ મંદિરની ફરશમાં બધેલ (સોલંકી) રાજા અર્જુનદેવના સમય વિ. સં. ૧૩૨૦ (ઈ. સ. ૧ર૬૩)ને શિલાલેખ લાગે છે. “આ મંદિરની બહાર એક વાવડીની પાસે પરમાર રાજા યશોધવલના સમય વિસં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫)ને તથા પરમાર રાજા ધારાવર્ષના સમય વિસં. ૧૨૪૭ (ઈ. સ. ૧૧૯૦)ને લેખ પડેલો મળે છે. આ બધા લેખે ઉપર સેંકડે વર્ષ સુધી વરસાદ પડવાના કારણે ખરાબ થઈ ગયા છે, તે પણ તેમાં લખેલા સંવત અને રાજાઓના નામે પ્રાચીન ઈતિહાસ માટે ખૂબ ઉપયેગી છે. અહીં બીજ પણ કેટલાંક મંદિરે તૂટેલી હાલતમાં પડેલાં છે. “ગામની નજીક ખેતરમાં પણ સૂર્ય વગેરેની મૂર્તિઓ પડેલી મળી છે, જે વસંતગઢથી લાવેલી હોય એવું અનુમાન થાય છે.” નાક કવર મહાદેવ અને સરસ્વતી દેવી અજારી ગામથી લગભગ ૧ માઈલ દૂર ભાખરી પાસે શ્રીમાડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. હિંદુઓમાં આ 1 xકોરી ચરમ તિહાસ પૃ. ૨૭ ઉપરથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy