SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫. ઝાડાલી ઉંદરાથી અગ્નિખૂણામાં ૨ માઈલ અને પીડવાડા સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૨ માઈલ દૂર “ ઝાડાલી ” નામનું ગામ આવે છે. આ ગામ રાજ્યના હાથખરચના તાખાનું છે. શ્રીશાંતિનાથ ભનુ* મંદિર : અહીં મૂ॰ ના॰ શ્રીશાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. મંદિરની અંદરના ભાગ અત્યંત સુંદર છે. મૂળનાયકજીની મૂર્તિ મનેાહર છે. મૂર્તિની પલાંઠી પર સ૦ ૧૬૩૨ ના લેખ છે. મૂ॰ નાની અને આજુએ પ્રાચીન કારણીવાળા એ ઇંદ્રો, કોઈ બીજા માટા પરિકરના અહીં લગાવેલા છે. અથવા તે અસલના પરિકરના હશે; અને મૂ॰ ના॰ ના ઉપરના ભાગમાં પરિકરને ઉપરના ભાગ લગાવેલા છે; જેમાં ભગવાનની બેઠેલી એ મૂર્તિ વગેરે કાતરેલું છે તે ખીજા કોઈ પરિકરના ભાગ લાવીને અહીં લગાવેલા જણાય છે. છ ચાકીમાં અને ગેાખલામાં બે કાઉસિગ્ગિયા છે, તે આ પરિકરના હશે, તેના ઉપરના આ ટુકડા હશે એમ લાગે છે. આ મંદિરની છ ચાકીના ડાબા હાથ તરફના ગેાખલા ઉપરના પાટમાં વિ૰ સ૦ ૧૨૫૫ ના લેખ છે. તેમાં આ મહાવીર સ્વામીનું મંદિર છે” એમ જણાવેલું છે. કદાચ પાછળથી જીર્ણોદ્ધાર વખતે શ્રીશાંતિનાથ ભગવાનને સ્થાપન કર્યા હશે અને આ પરિકરના જુદા જુદા ટુકડા પણ ત્યારે જ લગાવ્યા હશે. હાલમાં પચાસેક વર્ષ માં તા કઈ જ ફેરફાર થયે નથી. આ લેખમાં આ ગામનુ નામ ઝાડવલી અને ઝવવલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy