SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ હિર અબુદાચલ પ્રદક્ષિણ છે. એટલે આ ધામ શ્રીમહાવીરસ્વામી ભગવાનના ચરણકમળથી પવિત્ર થયેલું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. - જો કે ઘણા ગામ તે પૂર્વ દિશામાં જ આવ્યું છે, એમ વિદ્વાનોની માન્યતા છે અને તે સાચી હોય તેમ લાગે. છે. એટલે અહીં જે “કર્ણકીલક ઉપસર્ગની સ્થાપના” છે એ તે સ્થાપના જ હોય તેમ લાગે છે. પરંતુ છદ્મસ્થકાળમાં શ્રી વીર પ્રભુજી આ ભૂમિમાં પધાર્યા હતા, એમ માનવામાં તે મને કોઈ પ્રકારની આપત્તિ જેવું લાગતું નથી. વળી પહેલાં આપવામાં આવ્યાં છે તે પ્રમાણે આ વાતને પુષ્ટિ આપે છે. એટલે “કર્ણકીલક ઉપસર્ગની સ્થાપનાએ સ્થાપના જ હોય, એ ઘટના અહીં ન જ બની હોય (નથી બની ) ૪ (૧) આબુથી પશ્ચિમ દિશામાં આવેલા ભીનમાલ (જોધપુર, સ્ટેટ) નામના ગામના મહાવીરસ્વામીના પ્રાચીન મંદિરમાંના વિ. સં. ૧૩૩૪ના લેખમાં લખ્યું છે કે–“ભગવાન મહાવીરસ્વામી ભીનમાલમાં પધાર્યા હતા.” (૨) અચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ વિ. સં. ૧૩૦૦ લગભગમાં રચેલ “શ્રીઅષ્ટોત્તરી તીર્થમાલા” ગાથામાં લખ્યું છે કે—“શ્રીમહાવીર પ્રભુ અબુંદભૂમિમાં વિચર્યા હતા.” તેમજ શ્રીબ્રાહ્મણવાડજીમાં શ્રીવીર ભગવાનનાં પગલાંવાળા ઘૂમે કરીને યુક્ત શ્રી મહાવીર સ્વામીનું મંદિર હોવાનું પણ તેમાં લખ્યું છે. - (૩) તપાગચ્છનાયક શ્રીમાન “સેમસુંદરસૂરિજી'ના પ્રશિષ્ય શ્રીજિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭માં રચેલા “મહામાત્ય વસ્તુપાલચરિત્ર”ના આઠમા પ્રસ્તાવના પ્રારંભના શ્લેકમાં લખ્યું છે કે–“શ્રીમહાવીર ભગવાન અબ્દભૂમિમાં વિચર્યા હતા.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy