SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અનુદાચલ પ્રદક્ષિણા છે, તેમાંની એક દેરીમાં પગલાંની જોડી ઘણી જ છે. ત્રીજે માળે ચૌમુખજીની બહાર ચારે ખૂણે ચાર દેરીઆમાં ભગવાનની મૂત્તિઓ છે. ત્રણ માળ ઉપર પણ ચેાથા માળ છે. પરંતુ ત્યાં જવા માટે દાદરા મૂકેલા નથી. પથરા ઉપર પગ મૂકીને જઈ શકાય છે. તેમાં મૂર્ત્તિ નથી. ચાર માળ ગયા પછી પણ શિખર ખૂમ ઊંચું છે. મંદિરમાં ભાંગ્યાતૂટવા કામની મરમ્મત કરાવવાની ખાસ જરૂરત છે. જો મરમ્મત નહિ થાય તે અણુધાયું કાઈક વખત મંદિર તૂટી પડવાના સંભવ છે. નીચેના માળમાં મૂ॰ ના॰ શ્રીઆદીશ્વર ભ॰ની પલાંઠી ઉપર લેખ છે પણ ઘસાઈ ગયા છે, તેથી વંચાતા નથી. ખીજી અને ત્રીજી માજીના શ્રીઆદિનાથ ભ॰ ઉપર સ્ ૧૬૪૪ના લેખા છે. આ ખિએ સરાહીના શ્રાવકાએ જ કરાવ્યાં છે અને તેની પ્રતિષ્ઠા શ્રીહીરવિજયસૂરિજીએ કરી છે. ચેાથી માજીના શ્રીવાસુપૂજય ભ॰ ઉપર સ૦ ૧૭૨૧ ના લેખ છે અને તેની શ્રીવિજયાનંદસૂરિજીના શિષ્ય શ્રીવિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ચારે બાજુની મૂત્તિઓ પંચતીર્થીના પરિકરવાળી છે. મૂળગભારાની સન્મુખ બહારની ચોકીની ભીંતમાં સ૦ ૧૬૩૪ ના મહારાવ સુરતાણુજીના પુત્ર રાજસિંઘજીના તેમાંથી સ૦ ૧૭૨૧માં પ્રતિષ્ઠિત થયેલી આરસની ઘણી મૂર્તિ એ નીકળી છે; વગેરે સાંભળ્યું છે. પરંતુ પૂરી જાતમાહિતી નહી હાવાથી તે હકીકત અમે આમાં લીધી નથી. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy