SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા મહારાવ રણમલના પુત્ર મહારાવ શિવભાણે (શેભાએ) સિરણવા નામની પહાડી નીચે વિ. સં. ૧૮૬૨માં પોતાના નામથી “શિવપુરી” નામનું નગર વસાવ્યું અને પહાડી ઉપર એક કિલ્લો બંધાવ્યું. એ શિવપુરી વર્તમાન સિહીથી અનુમાનત: ૨ માઈલ પૂર્વ માં ખંડેરરૂપે હજી પણ વિદ્યમાન છે. તેને લેકે આજે પણ “જૂનું સિહી” કહે છે. મહારાવ શિવભાણ પછી તેમને પુત્ર અને અત્યારના મહારાવના પૂર્વજ મહારાવ સંસમલજી (સહસમલજી) ચૌહાણે ચંદ્રાવતી ઉપર મુસલમાનનાં વારંવાર થતાં આકમણથી વિ. સં. ૧૮૮૨માં “સિંહનગર વસાવ્યું. પહાડની ટેકરી ઉપર વિશાળ રાજમહેલ બને છે. તેનાથી થડે જ દર નીચાણ ભાગમાં (શહેરની અંદર) દેરાશેરીમાં જેનેનાં ૧૩ મંદિર આવેલાં છે. અહીંનાં ૧૫ મંદિરે પૈકી એક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભવનું મંદિર બીજી શેરીમાં અને એક શ્રીમહાવીર સ્વામી ભ૦નું મંદિર શહેર બહાર આવેલું છે. આને “ઘૂંભનું મંદિર” કહે છે. દેરાશેરીમાં એક સાથે આવેલાં આટલાં મંદિરથી કેટલાક તેને “અર શત્રુંજય” પણ કહે છે. આ બધાંય મંદિરે સિરોહી વસ્યા પછી જ બન્યાં છે. (૧) શ્રી શાંતિનાથ ભવનું મંદિર આ મંદિરમાં મૂળ ના. શ્રી શાંતિનાથ ભવની પંચતીથીને પરિકરવાની ભવ્ય મૂર્તિ છે. તેના ઉપર સં૦ ૧૬૫૭ ને લેખ છે અને તેની પ્રતિષ્ઠા શ્રીજિનચંદ્રસૂરિજીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy