SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈલોગાડ ૧૧ તેની પાસે એક વાવ છે. તેનું આંધકામ હાલમાં જ થયું છે. તેનાં પગથિયાં તથા ભીંતમાં કારણીવાળા થાડા સફેદ પથ્થરા ચણી દીધેલા છે અને તે વાવડીની આસપાસ ચાર—પાંચ પથ્થરો પડચા છે, તે માઈ લેાગાડ નામના ગામમાં તૂટી ગયેલા જૈન મંદિરમાંથી આ વર્ષે જ લઈ આવેલા છે. અહીં પારવાડ શ્રાવકનાં ૨૭ ઘરા અને ૧ ઉપાશ્રય છે. જો ઉપાશ્રય દેરાસરની પાસે તયાર થાય છે. ૩૭. માઇલેાગાડ મેડાથી અગ્નિખૂણામાં ૨ માઈલ અને હાદ્રાથી ઈશાન ખૂણામાં ૧૦ માઈલ દૂર “ માઈ લેગાડ ” નામનું ગામ આવે છે. આ ગામ પામેરા તહેસીલમાં છે. અહીં પહેલાં ખારાડા રા ખેડા ” નામનું ગામ હતું. અત્યારે ગામ નથી. te અડિયેર જનમદ્વિર : અહીં એક જૈન મદિર તટીને ખંડિયેર અવસ્થામાં પડેલું છે. મંદિર નાનું હશે એમ લાગે છે. કાટ અને મૂળગભારાની ભીંતે ત્રણ ત્રણ અને ચાર ચાર ફૂટ ઊભી છે. ભોંયતળિયું છે. આ મંદિરના બધા પથ્થરો મેડા તથા આસપાસના બીજા ગામવાળા લઈ ગયા છે. ઈંટાના ઢગલા ફક્ત પડયા છે. આ મન્દિર થાડા વખતમાં જ તૂટી ગયું હાય એમ જણાય છે. લગભગ ૫૦-૬૦ વર્ષ પહેલાં શ્રીઋદ્ધિસાગરજી અહીંથી ભગવાનની મૂર્ત્તિ અજારી લઈ ગયાનું સંભળાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy